VTV વિશેષ / અયોધ્યા કેસનો ચૂકાદો જાણો રામજન્મભૂમિ કેસનો 500 વર્ષનો સંપૂર્ણ ઘટનાક્રમ

full time line of Ayodhya case before the final verdict

દેશના સૌથી સંવેદનશીલ અને ચર્ચાસ્પદ મામલાઓમાંના એક એવા અયોધ્યા રામ મંદિર કેસની સુપ્રીમ કોર્ટમાં રોજ ચાલેલી સુનાવણીનો અંત આવ્યો હતો અને આખરે શનિવારે સવારે ચૂકાદો આવી ગયો છે. આશરે 500 વર્ષથી ચાલ્યો આવતો આ વિવાદનો અંતે ચૂકાદો આવી ચૂક્યો છે. તો આવો જાણીએ આ કેસ સમાય રેખા પ્રમાણે; કેસ ક્યારથી ચાલુ થયો, કેટલા બનાવો બન્યા અને અદાલતોની શું ભૂમિકા રહી ?

બ્રેકિંગ ન્યૂઝ