બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / fruit in the world that is prohibited from being taken on flights do you know 2023
Manisha Jogi
Last Updated: 03:29 PM, 9 January 2024
હવાઈ મુસાફરી માટે સામાનના વજન અને હેન્ડબેગના નિયમો વિશે જાણકારી હશે. ખાવા-પીવાની વસ્તુઓ માટે ખાસ બનાવેલા નિયમોની અનેક લોકોને જાણકારી હોતી નથી. ફળ અને ફૂલને લઈ બાબતે પણ આવા જ નિયમો છે.
ફ્લાઈટમાં સફર કરતા સમયે કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે. પ્લેનમાં અનેક વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. ફ્લાઈટમાં સફર કરતા સમયે બીડી, સીગારેટ, લાઈટર સહિત અનેક વસ્તુઓ લઈ જવા દેવામાં આવતી નથી. શું તમને ખબર છે કે, એક ફળ એવું પણ છે, જે લઈને પ્લેનમાં સફર કરી શકાય નહીં.
વધુ વાંચો: વિશ્વના એવાં 5 દેશ, જ્યાં તમને રહેવા માટેના મળે છે લાખો રૂપિયા
પૂજા પાઠ અને અનુષ્ઠાનમાં જરૂરી મનાતું નારિયળને ફ્લાઈટમાં સાથે લઈ જઈ શકતા નથી. ફ્લાઈટમાં સૂકું નારિયેળ લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેથી ફ્લાઈટમાં નારિયેળ લઈને સફર કરી શકાય નહીં. સૂકું નારિયેળ જ્વલનશીલ પદાર્થ હોવાથી તે ફ્લાઈટમાં લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉપરાંત સાબુત નારિયેળ લઈ જઈ શકાતું નથી, કારણ કે તે સડી જવાની અને ફુગ લાગવાની સંભાવના છે.
હવાઈ મુસાફરી દરમિયાન રેઝર, બ્લેડ, નેઇલ કટર અને નેઇલ ફાઇલર પણ ચેક ઇન દરમિયાન કેન્સલ કરી દેવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ