મહાભારત / પ્રતિશોધની જ્વાળાને શાંત કરવા જન્મ્યા પાંડવ સેનાપતિ અને દ્રોપદીના ભાઈ ધૃષ્ટદ્યુમ્ન

 Draupadi brother dhrishtadyumna story

મહાભારતકાળના શક્તિશાળી યોદ્ધાઓમાં જેની ગણના થતી હતી તેમાં નીચે મુજબ યોદ્ધા હતા. અર્જુન, શ્રીકૃષ્ણ, ભીષ્મ, બલરામ, દ્રોણાચાર્ય, ભગદત્ત. આ એવા યોદ્ધાઓ હતા કે જેમણે યુદ્ધમાં કદી હારનો સ્વાદ ચાખ્યો જ નહોતો. તેઓની પાસે અનેક પ્રકારનાં દિવ્યાસ્ત્રો હતાં. યુદ્ધકલામાં નિપુણ હતા. મહાભારતનાં વર્ણન મુજબ તેઓ દેવતાઓને પણ હરાવવા માટે શક્તિમાન હતા. અર્જુન અને શ્રીકૃષ્ણે અનેક વખત દેવતાઓને હરાવ્યા હતા. ભગવાન શિવને પણ યુદ્ધમાં સંતુષ્ટ કર્યા હતા. ભીષ્મએ ભગવાન પરશુરામને પરાજિત કર્યા હતા. ભગદત્ત ઇન્દ્રના મિત્ર હતા, તેમણે અનેક વખત દેવાસુર સંગ્રામમાં દેવતાઓની સહાયતા કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ