બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
VTV / Dr manoj soni first gujarati chairman upsc
Hiren
Last Updated: 07:20 PM, 8 April 2022
Union Public Service Commissionના ચેરમેન પદે નિયુક્ત થનારા પહેલા ગુજરાતી બન્યા ડૉ. મનોજ સોની. તેઓ પૂર્વ ચેરમેન પ્રદીપ કુમાર જોશીની જગ્યા લેશે. તેમનો કાર્યકાળ 27 જૂન 2023 સુધી રહેશે.
A proud moment for the University!
— The Maharaja Sayajirao University of Baroda (@Themsubaroda) April 8, 2022
Dr. Manoj Soni, University's former Vice-Chancellor (2005-2008), has been appointed as Chairman of the Union Public Service Commission (UPSC). MSUB Pariwar wishes him great success in his new responsibilities. pic.twitter.com/vWpgoAXtiB
ડૉ. મનોજ સોની કોણ છે અને તેનો શું હતો કાર્યકાળ ?
17 ફેબ્રુઆરી 1964ના રોજ મનોજ સોનીનો જન્મ થયો હતો અને હાલ તેઓ UPSCના સભ્ય છે. ડૉ. મનોજ સોની ત્રણ વખત કુલપતિ રહ્યા છે. જેમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ તરીકે 2 કાર્યકાળ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાના કુલપતિ તરીકે એક કાર્યકાળ સામેલ છે. જ્યારે ડૉ.સોનીએ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરાનો કાર્યભાર સંભાળ્યો, તો તેઓ ભારત અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સૌથી નાની ઉંમરના કુલપતિ હતા.
ચેરમેન તરીકે ડૉ. મનોજ સોનીની નિયુક્તિ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની નેધરલેન્ડનો પ્રવાસ પૂર્ણ થયા બાદ થશે. ડૉ. સોનીને અનેક પુરસ્કાર અને સન્માન મળ્યા છે. રાજકીય વિજ્ઞાનના વિદ્વાન ડૉ.સોનીએ 1991 અને 2016ની વચ્ચે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરમાં આતંરરાષ્ટ્રીય સંબંધ અભ્યાસમાં વિશેષજ્ઞતાની સાથે આંતરરાષ્ટ્રીય સંબંધોનું અધ્યયન કર્યું છે.
તેમણે ભૂતકાળમાં ઉચ્ચ શિક્ષા અને લોક પ્રશાસનના કેટલાક સંસ્થાનોના શાસન બોર્ડોમાં કામ કર્યું છે. તેઓ ગુજરાત વિધાનસભા અધિનિયમ દ્વારા રચાયેલા અર્ધ-ન્યાયિક ચૂંટણીના સભ્ય પણ હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime