ધર્મ / શુક્રવારે જરૂર કરો આ વસ્તુઓનું દાન, પૂર્ણ થશે તમામ મનોકામના

donate this item on friday all wishes will be fulfilled

હિન્દૂ ધર્મમાં દાનનો અનેરો મહિમા છે. ઇશ્વર માનવીને દાન કરવા માટે એ તમામ વસ્તુ આપે છે જે એ ઇચ્છે છે. તેથી શક્તિ અનુસાર દરેકે કોઇને દાન કરવું જોઇએ જેથી જરૂરીયાતમંદની આવશ્યક્તાઓ પણ પૂર્ણ થઇ શકે અને આપની મનોકામના પણ પૂર્ણ થઇ શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ