બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / Don make these mistakes while reciting Durga Saptashati

ચૈત્રી નવરાત્રી / દુર્ગા સપ્તશતીના પાઠ કરતી વખતે આ ભૂલો ન કરો, જાણો પૂર્ણ ફળ મેળવવા માટેના નિયમો

Ajit Jadeja

Last Updated: 09:01 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનાતન ધર્મમાં ચૈત્રી નવરાત્રીમાં માતા દુર્ગાનો સપ્તશતી પાઠ કરવાનો મહિમા છે. પરંતુ આ પાઠમાં કેટલાક નિયમોનું પાલન કરવામાં ન આવે તો તેના ફળ નથી મળતા.

ચૈત્રી નવરાત્રીની શરુઆત થઈ ચૂકી છે, આ નોરતા 17 એપ્રિલ સુધી ચાલશે. હિંદુ ધર્મની માન્યતા અનુસાર આ નવરાત્રીમાં દરરોજ દુર્ગા સપ્તશતીના પાઠ કરવાથી આપણા જીવનના તમામ સંકટો દૂર થાય છે. સપ્તશતીના પાઠ કરવાથી સમૃદ્ધિ પણ આવે છે. પરંતુ આ પાઠ કરવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જો આ નિયમ મુજબ સપ્તશતીના પાઠ કરવામાં આવે તો તેનુ પૂર્ણ ફળ મળે છે. જે નિયમો નીચે મુજબના છે.

 આ રહ્યા રહ્યા પાઠના નિયમો
 પાઠ શરૂ કર્યા પહેલા સંકલ્પ લેવો
 પાઠ પહેલા દુર્ગા માતાનું ધ્યાન કરો
 પાઠ સમયે લાલ વસ્ત્રો પહેરવા
 દુર્ગા સપ્તશતીના પાઠ વખતે લાલ આસન પર બેસવું

આ પણ વાંચોઃ દૂર કરવા છે તમામ કષ્ટ? તો ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે આ રીતે ઉપાસના કરો માં બ્રહ્મચારિણીની 

 જલ્દી જલ્દી પાઠ ન કરો, ઉચ્ચારણ લયબદ્ધ રીતે કરો
 દુર્ગા સપ્તશતીને લાલ ચુંદડીમાં લપેટીને રાખો
 પાઠ દરમિયાન વચ્ચે બીજુ કશુ બોલવુ નહીં,વચ્ચે ઉઠવુ પણ નહીં
 તમામ અધ્યાયોને 1થી 9 નોરતામાં પુરા કરવા
 આ સમયગાળા દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરો
 આ નવ દિવસે માંસ,દારૂ લસણ, ડુંગળીનું સેવન ન કરવું
 દુર્ગા સપ્તશતીના પાઠ સમયે કોઈના પ્રત્યે ખરાબ ભાવના ન રાખો
 પાઠ પુરો કર્યા બાદ ક્ષમા પ્રાર્થના કરી દુર્ગા માતાને અર્પિત કરો

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ