બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:01 PM, 10 April 2024
ચૈત્રી નવરાત્રીની શરુઆત થઈ ચૂકી છે, આ નોરતા 17 એપ્રિલ સુધી ચાલશે. હિંદુ ધર્મની માન્યતા અનુસાર આ નવરાત્રીમાં દરરોજ દુર્ગા સપ્તશતીના પાઠ કરવાથી આપણા જીવનના તમામ સંકટો દૂર થાય છે. સપ્તશતીના પાઠ કરવાથી સમૃદ્ધિ પણ આવે છે. પરંતુ આ પાઠ કરવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જો આ નિયમ મુજબ સપ્તશતીના પાઠ કરવામાં આવે તો તેનુ પૂર્ણ ફળ મળે છે. જે નિયમો નીચે મુજબના છે.
ADVERTISEMENT
આ રહ્યા રહ્યા પાઠના નિયમો
પાઠ શરૂ કર્યા પહેલા સંકલ્પ લેવો
પાઠ પહેલા દુર્ગા માતાનું ધ્યાન કરો
પાઠ સમયે લાલ વસ્ત્રો પહેરવા
દુર્ગા સપ્તશતીના પાઠ વખતે લાલ આસન પર બેસવું
આ પણ વાંચોઃ દૂર કરવા છે તમામ કષ્ટ? તો ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે આ રીતે ઉપાસના કરો માં બ્રહ્મચારિણીની
ADVERTISEMENT
જલ્દી જલ્દી પાઠ ન કરો, ઉચ્ચારણ લયબદ્ધ રીતે કરો
દુર્ગા સપ્તશતીને લાલ ચુંદડીમાં લપેટીને રાખો
પાઠ દરમિયાન વચ્ચે બીજુ કશુ બોલવુ નહીં,વચ્ચે ઉઠવુ પણ નહીં
તમામ અધ્યાયોને 1થી 9 નોરતામાં પુરા કરવા
આ સમયગાળા દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરો
આ નવ દિવસે માંસ,દારૂ લસણ, ડુંગળીનું સેવન ન કરવું
દુર્ગા સપ્તશતીના પાઠ સમયે કોઈના પ્રત્યે ખરાબ ભાવના ન રાખો
પાઠ પુરો કર્યા બાદ ક્ષમા પ્રાર્થના કરી દુર્ગા માતાને અર્પિત કરો
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.