બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 12:21 AM, 12 July 2026
1/6
દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની તેરસે પ્રદોષ વ્રત મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે. જેમાં ભગવાન શિવની પૂજા કરવાથી ઘરમાં શાંતિ અને સુખ આવે છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. અત્યારે અષાઢ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનાનું પ્રદોષ વ્રત ખૂબ જ ખાસ છે. કેમ કે બંને રવિ પ્રદોષ વ્રત હશે. પહેલું રવિ પ્રદોષ વ્રત 12 જુલાઈએ આવશે. એવામાં આજે તમને અમુક સરળ ઉપાયો જણાવશું જે તમને જીવનમાં માન અને પ્રતિષ્ઠા અપાવશે.
2/6
3/6
4/6
5/6
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ