જો તમે ઘણા દુ:ખોથી પીડાતા હોવ અથવા તો તમારા ઘરમાં વારંવાર કકળાટ થતા હોય તો આજે અમે તમને એક ઉપાય જણાવી રહ્યા છીએ. જેમાં તમારે એ ઉપાયો ગુરુવારના દિવસે કરીને તમે કકળાટ અને દુ:ખો દૂર કરી શકો છો.
માનવ જીવનમાં ઘણી પરેશાનીઓ આવે છે. જેમ કે ખૂબ મહેનત બાદ પણ ફળ મળતું નથી. કે ત્યારે તમારે યોગ્ય જીવનાથી, ઘરેલૂ કે માનસિક તણાવથી છુટકારો મેળવવો છે? તો ગુરુવારની પૂજામાં આ ખાસ ઉપાય કરો તમને આપોઆપ પરિણામ જોવા મળશે.
બેસનના લાડુનો ભોગ
દર ગુરુવારે ભગવાન શંકરને બેસનના લાડુનો ભોગ ચઢાવવો.
પીળા કપડા
ગુરુવારે ગુરુ ગ્રહનો વ્રત રાખી સૂર્યોદય પહેલા સ્નાન કરી પીળા કપડા પહેરો.