બ્રેકિંગ ન્યુઝ
માનવ જીવનમાં ઘણી પરેશાનીઓ આવે છે. જેમ કે ખૂબ મહેનત બાદ પણ ફળ મળતું નથી. કે ત્યારે તમારે યોગ્ય જીવનાથી, ઘરેલૂ કે માનસિક તણાવથી છુટકારો મેળવવો છે? તો ગુરુવારની પૂજામાં આ ખાસ ઉપાય કરો તમને આપોઆપ પરિણામ જોવા મળશે.
ADVERTISEMENT
બેસનના લાડુનો ભોગ
દર ગુરુવારે ભગવાન શંકરને બેસનના લાડુનો ભોગ ચઢાવવો.
પીળા કપડા
ગુરુવારે ગુરુ ગ્રહનો વ્રત રાખી સૂર્યોદય પહેલા સ્નાન કરી પીળા કપડા પહેરો.
ADVERTISEMENT
પીળા રંગની વસ્તુઓ ખાવ
વ્રતમાં પીળા રંગના પકવાન અને મોળું મીઠા વગરનું ભોજન ખાવું.
બૃહસ્પતિ ભગવાનની પૂજા
ગુરુવારે ગુરુ બૃહસ્પતિની પ્રતિમા કે ફોટાને પીળા કપડા પર બિરાજીત કરી પૂજા કરો.
ADVERTISEMENT
વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ
ભગવાન વિષ્ણુની સામે દીવો પ્રગટાવીને વિષ્ણુ-સહસ્ત્ર નામનો પાઠ કરો.
ગુરુવારની વ્રત કથા
પૂજામાં કેસરિયા ચંદન, પીળા ચોખા, પીળા ફૂલ અને પીળા લાડુનો ઉપયોગ કરો.
ADVERTISEMENT
આ ઉપરાંત ગુરુવારની વ્રત પૂજા સાંભળો અને કરો.
પૂજા પછી તમારા માથા પર કેસર કે હળદરનો તિલક લગાવી પ્રસાદ જરૂર લો.
ADVERTISEMENT
આ દિવસે પીળી વસ્તુઓનું દાન કરો તેમજ ગુરુમંત્રન જાપ ઓછામાં ઓછા 108 વખત કરો.
ગાયને લોટના લૂવામાં કાચી ચણાની દાળ નાંખીને ખવડાવો.
ADVERTISEMENT
સાંજે કેળાના ઝાડની સામે ઘી નો દીવો પ્રગટાવો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.