બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:54 PM, 3 October 2025
Dhanteras Muhurt 2025: હિન્દુ ધર્મમાં ધાર્મિક માન્યતા અનુસાર આસો મહિનાની વદ તેરસના દિવસે ધનતેરસ પર્વ ઉજવાય છે. આ દિવસે ખરીદીનું વિશેષ મહત્ત્વ છે. કારણકે આ દિવસને માં લક્ષ્મી અને કુબેરની કૃપા પ્રાપ્ત કરવા માટે ખાસ દિવસ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અને પરંપરાઓ અનુસાર, આ દિવસે માત્ર સોનું અને ચાંદી જ નહીં પરંતુ કેટલીક અન્ય વસ્તુઓ પણ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે લોકો આ દિવસે સોનું અને ચાંદી ખરીદવાને શુભ માને છે. પરંતુ જો તમે સોનું કે ચાંદી ખરીદવા માંગતા નથી તો જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર ધનતેરસ પર કેટલીક અન્ય વસ્તુઓ ખરીદવા માટે શુભ માનવામાં આવે છે. જે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.
ADVERTISEMENT
આ વર્ષે ત્રયોદશી તિથિ એટલે કે ધનતેરસ 18 ઓક્ટોબર શનિવારના રોજ બપોરે 12:18 વાગ્યે શરૂ થશે અને 19 ઓકટોબર રવિવારના રોજ બપોરે 1:51 વાગ્યે સમાપ્ત થશે. હિન્દુ ધર્મમાં ઉદયતિથિને વિશેષ મહત્વ આપવામાં આવે છે. તેથી ધનતેરસ 18 ઓક્ટોબર 2025 શનિવારના રોજ ઉજવવામાં આવશે.
ADVERTISEMENT

ADVERTISEMENT

ADVERTISEMENT
વધુ વાંચો: મિથુન સહિત..., ઢૈયા-સાડાસાતીવાળા જાતકો આજથી બચીને રહે, નહીંતર શનિદેવ...!

ADVERTISEMENT
ADVERTISEMENT
DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.