ગાઈડલાઈન / કેજરીવાલ હોસ્પિટલો પર ભડક્યાં અને આપી ચેતવણી, દિલ્હીમાં ડિસ્ચાર્જ પોલિસી પણ બદલાઈ

delhi govt order hospital discharge patients of no corona symptoms in 24 hours

દિલ્હી સરકારે કોરોનાને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. તેમાં કહેવાયું છે કે જેના ઘરમાં આઈસોલેશનને માટે જગ્યા નથી તેમને કોરોના કેર સેન્ટર કે કોવિડ હોસ્પિટલ સેન્ટરમાં મોકલવામાં આવે. ગાઈડલાઈનમાં એમ પણ કહેવાયું છે કે લક્ષણો વિનાના અને સામાન્ય લક્ષણો વાળા દર્દીઓને હોસ્પિટલ 24 કલાકમાં ડિસ્ચાર્જ કરે. જો હોસ્પિટલ ગાઈડલાઈનનું પાલન નહીં કરે તો તેની પર કાર્યવાહી કરાશે.

બ્રેકિંગ ન્યૂઝ