ચિંતા / ખેડૂત આંદોલનમાં કોરોના વાયરસના ફેલાવાની ચિંતા મુદ્દે SCની ટકોર; તબ્લીઘી જમાતનો પણ કર્યો ઉલ્લેખ

delhi farmers protest covid 19 rules supreme court modi government tablighi jamat

ખેડૂત આંદોલનમાં કોરોના વાયરસની પરિસ્થિતિને લઈને સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કેન્દ્રથી પૂછ્યું કે શું આંદોલનમાં કોરોના વાયરસના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ