સ્પષ્ટતા / અગ્નિપથ યોજના પર ઉઠેલા પ્રશ્નો પર રક્ષામંત્રીની સ્પષ્ટતા, આઝાદી પૂર્વેથી ચાલી રહી છે આ પ્રક્રિયા, કોઈ બદલાવ નથી કરાયો

Defense Minister's Clarification on Questions Raised on Agneepath Scheme,

રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, આ માત્ર એક અફવા છે. આ વ્યવસ્થા પહેલા પણ હતી. કોઈ ફેરફાર કરવામાં આવી નથી. જૂની સિસ્ટમ ચાલુ રાખવામાં આવી રહી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ