ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે 3 લોકડાઉન બાદ હવે LOCKDOWN 4.0 આવશે કે છૂટછાટ મળશે આ માટે મુખ્યમત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં તમામ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા સાથે આ અંગે બેઠક કરી હતી.
CM રૂપાણીની વીડિયો કોન્ફરન્સથી બેઠક
જિલ્લાઓના કલેકટર,મ્યુ.કમિશનરો સાથે બેઠક
જિલ્લા પોલીસ વડાઓ અને રેન્જ આઇ.જી. સાથે બેઠક
કોરોનોના કહેર વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી બેઠક કરી છે. સીએમ રૂપાણીએ જિલ્લાઓના કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પોલીસ વડા અને રેન્જ IG સાથે બેઠક કરી છે.
17 મે બાદ કઈ રીતે છૂટછાટ આપી શકાય
આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ પણ હાજર રહ્યા હતા. 17 મે બાદ કઈ રીતે છૂટછાટ આપી શકાય તે અંગે ચર્ચા કરાઈ હતી.
ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો
ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોનાને કારણે 513 લોકો જીવ ગુમાવી ચુક્યા છે. ગુજરાતમાં કોરોનાના 8542 કેસ નોંધાઈ ચુક્યા છે.
જિલ્લા
પોઝિટિવ કેસ
સાજા થયા
મૃત્યુ
Ahmedabad
6086
1482
400
Baroda
547
298
31
Surat
914
533
39
Rajkot
66
46
1
Bhavnagar
95
42
7
Anand
80
70
7
Bharuch
31
25
2
Gandhinagar
139
33
5
Patan
27
20
1
Panchmahal
65
33
4
Banaskantha
81
33
3
Narmada
13
12
0
Chhota Udepur
14
13
0
Kutch
8
6
1
Mehsana
52
37
2
Botad
56
18
1
Porbandar
3
3
0
Dahod
20
4
0
Gir Somnath
12
3
0
Kheda
29
8
1
Jamnagar
29
2
2
Morbi
2
1
0
Sabarkantha
26
3
2
Arvalli
74
22
2
Mahisagar
44
17
1
Tapi
2
2
0
Valsad
6
4
1
Navsari
8
7
0
Dang
2
2
0
Surendranagar
3
1
0
Devbhoomi Dwarka
4
0
0
Junagadh
3
0
0
Other State (Rajasthan)
1
0
0
TOTAL
8542
2780
513
ગુજરાતમાં આ શહેરો છે હોટસ્પોટ
અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, ભાવનગરને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યુ છે અને રેડઝોનમાં મૂકવામાં આવ્યો છે ત્યારે આ ઝોન મુજબ છુટછાટ અપાશે.