બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
Manisha Jogi
Last Updated: 03:41 PM, 18 July 2023
વૈદિક જ્યોતિષ અનુસાર તમામ ગ્રહ નિશ્ચિત સમયે રાશિ પરિવર્તન કરીને અન્ય રાશિમાં પ્રવેશ કરે છે. 25 જુલાઈના રોજ બુધ ગ્રહનું સિંહ રાશિમાં ગોચર થશે. બુધનું આ ગોચર ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે. બુધ ગોચરના કારણે 25 જુલાઈના રોજ લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. શુક્ર અને બુધની સિંહ રાશિમાં યુતિ બની રહી છે. જેના કારણે આ શુભ યોગનું નિર્માણ થશે. શુક્ર દેવે 7 જુલાઈના રોજ સિંહ રાશિમાં ગોચર કર્યું હતું અને 25 જુલાઈના રોજ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. દરેક ક્ષેત્રમાં સફળ થવા માટે કુંડળીમાં બુધની મજબૂતી જરૂરી હોય છે. જે લોકોની કુંડળીમાં બુધ મજબૂત હોય તેમની વિચારવાની સમજણ શક્તિ પણ ખૂબ જ તેજ હોય છે.
શુક્ર અને બુધની યુતિના કારણે કેટલીક રાશિના જાતકોને લાભ થશે અને કેટલીક રાશિના જાતકોને નુકસાન થશે. કઈ રાશિના જાતકો માટે આ યુતિ શુભ સાબિત થશે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
મેષ- નોકરિયાત વ્યક્તિઓ માટે સારો સમય રહેશે. સિનિયર વ્યક્તિઓનો સપોર્ટ મળશે. આર્થિક લાભ થશે. અટકેલું ધન પરત મળશે.
મિથુન- આરોગ્ય બાબતે આ યુતિ શુભ સાબિત થશે. ટ્રાવેલનો યોગ બનશે. નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થશે અને તેનાથી લાભ થશે. તમામ કાર્ય પૂર્ણ થશે.
તુલા- લક્ષ્મી નારાયણ યોગને કારણે તુલા રાશિના જાતકોને બિઝનેસમાં લાભ થશે. આવકમાં વૃદ્ધિ થશે. કલાત્મક ક્ષેત્રે રુચિ વધશે.
કુંભ- વિદ્યાર્થીઓ માટે હાલનો સમય સારો રહેશે. ઓફિસમાં સારું પ્રદર્શન કરશો. વેપારીઓ માટે આ સમય લાભકારી સાબિત થશે. દાંપત્ય જીવન સારું રહેશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime