ઉપાય / અખાત્રીજે આ 5 રૂપિયાની 5 વસ્તુ લઇ આવો, થઇ જશો ધનવાન

Bring these 5 things of Akhatrij, you will become rich

અખાત્રીજના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે શંખથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિ પૂર્વક પૂજા-અર્ચના કરવાથી ખૂબ પ્રસન્ન થાય છે. ભગવાન પરશુરામ જયંતિ પણ આ દિવસે ઉજવવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ