બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Hiralal
Last Updated: 05:45 PM, 19 March 2024
જેવી રીતે ચમકવું બરાબર તેવી જ રીતે અસ્ત પણ થઈ શકે છે. દેશના જાણીતા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માના કિસ્સામાં આ કહેવત 100 ટકા સાચી પડી છે. જે એન્કાઉન્ટરથી તે દેશભરમાં જાણીતા બન્યાં તે જ એન્કાઉન્ટરે તેમને અંધકારની ગર્તામાં ધકેલી દીધા. બોમ્બે હાઈકોર્ટે પ્રદીપ શર્માને રામનારાયણ ગુપ્તા ઉર્ફે લખન ભૈયાના બનાવટી એન્કાઉન્ટરના કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારી છે. જસ્ટિસ રેવતી મોહિતે-ડેરે અને ગૌરીની ડિવિઝન બેન્ચે ટ્રાયલ કોર્ટ દ્વારા તેમને આપવામાં આવેલી અન્ય 13 લોકોની આજીવન કેદની સજાને યથાવત રાખી હતી. તેમાંથી એક પ્રદીપ સૂર્યવંશી છે, જેમણે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે પણ નામના મેળવી છે.
Bombay HC upheld the trial court's conviction of 12 accused in the November 2006 Lakhanbhaiya fake encounter case. The trial court had convicted 13 other accused and acquitted Pradeep Sharma, but the HC quashed Pradeep Sharma's acquittal and convicted him based on a chain of… pic.twitter.com/b5dq8zMjDd
— ANI (@ANI) March 19, 2024
શું હતો કેસ
પ્રદીપ શર્મા અને તેમની ટીમે નવેમ્બર 2006માં મુંબઈના વર્સોવામાં લખન ભૈયાને ફેક એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. લખન ભૈયા છોટા રાજન ગેંગનો સભ્ય હતો. આ એન્કાઉન્ટર તપાસમાં નકલી હોવાનું જાણવા મળ્યું છે.
Former Mumbai police encounter specialist (serial kill€r) #PradeepSharma sentenced to life..🎉 Ab party karna jail mein.
— •✨♡🌼•°Ꮍᥲṧṁἶи°•🌼♡✨• (@Yasmin2186) March 19, 2024
When will Parambir Singh be probed n convicted in SSR murder case? @CBIHeadquarters @PMOIndia @HMOIndia
Justice4 Sushant Singh Rajput pic.twitter.com/dRHkslXtmq
BREAKING… #pradeepsharma
— Waahiid Ali Khan (Modi Ka Parivar) (@waahiidalikhan) March 19, 2024
FIRST EVER CONVICTION OF POLICE OFFICERS IN MUMBAI UPHELD BY BOMBAY HIGH COURT, EX-COP PRADEEP SHARMA SENTENCED TO LIFE
*पूर्व इंस्पेक्टर प्रदीप शर्मा को बड़ा झटका, लखन भैया मामले में हाई कोर्ट ने आजीवन कारावास की सजा सुनाई*
बॉम्बे हाईकोर्ट ने नवंबर… pic.twitter.com/9L12Rhk2KP
પૂરા પ્લાન સાથે કરાઈ લખન ભૈયાની હત્યા-તપાસમાં ઘટસ્ફોટ
એડવોકેટ રાજીવ ચવ્હાણના જણાવ્યા અનુસાર લખન ભૈયા અને તેના સાથી અનિલ ભેડાને પોલીસે તેમના વાશીના ઘરેથી ઝડપી લીધા હતા. ત્યાર બાદ 11 નવેમ્બર 2006ના રોજ નકલી એન્કાઉન્ટરમાં તેમને ઠાર માર્યાં હતા. પોલીસે દાવો કર્યો હતો કે લખન ભૈયા છોટા રાજન ગેંગનો સભ્ય છે. તે સમયગાળા દરમિયાન લખન ભૈયા સામે હત્યા, ખંડણી અને હત્યાના પ્રયાસના અનેક કેસ નોંધાયા હતા. આ કેસમાં લખન ભૈયાના ભાઇ રામપ્રસાદ ગુપ્તાએ બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી હતી. આના પર કોર્ટે નકલી એન્કાઉન્ટરના આરોપોની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા હતા. આ કેસની તપાસ કર્યા બાદ મેજિસ્ટ્રેટે 11 ઓગસ્ટ, 2008ના રોજ રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં પૂરા પ્લાનિંગ સાથે લખન ભૈયાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime