બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
બાંગ્લાદેશનાં પંચગઢ જિલ્લામાં બનેલી એક દુર્ઘટનામાં એક હોડી પલટી ખાઈ જવાનાં કારણે 20 થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો હતો.
At least 23 people were killed and several dozen more were missing after a boat capsized in a river in Bangladesh, police said: AFP
— ANI (@ANI) September 25, 2022
ADVERTISEMENT
સ્થાનિક અખબારનાં જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા 30 લોકો હજુ પણ ગુમ છે અને મૃત્યુઆંક હજુ વધી શકે એમ છે. આ ઘટના રવિવારે મારિયા ઉનીયનનાં ઓલિયા ઘાટ પર બની હતી. પંચગઢનાં કમિશનર ઝાહીરૂલ ઇસ્લામે ઘટના વિશે કન્ફર્મ કર્યું છે.
ADVERTISEMENT
ડાઈવર્સની ટીમ શોધમાં જોડાઈ
ડાઈવર્સની એક ટીમ ઢાકામાં આવેલી નદીમાં તપાસ કરવા પડ્યા હતા. તેમણે શોધખોળ શરૂ કરી હતી. વધારે શબની શોધ કરવામાં આવી રહી છે. જો કે કિનારે સેંકડો લોકો હાજર હોવાથી આ શોધમાં સમય લાગી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
Boat carrying Hindu devotees to historic temple capsizes in Bangladesh; 24 killed, several missing: Officials
— Press Trust of India (@PTI_News) September 25, 2022
ADVERTISEMENT
હિન્દુ શ્રદ્ધાળુઓ બોટમાં હતા સવાર
ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર આ બોટમાં હિન્દુ શ્રદ્ધાળુઓ સવાર હતા. જેમાંથી 23 વ્યક્તિનાં મોત થયા છે જ્યારે અનેક ગુમ થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.