બાંગ્લાદેશનાં પંચગઢ જિલ્લામાં બનેલી એક દુર્ઘટનામાં એક હોડી પલટી ખાઈ જવાનાં કારણે 20 થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે અનેક લોકો હજુ ગુમ થયા છે જેની શોધખોળ ચાલી રહી છે.
બાંગ્લાદેશનાં પંચગઢમાં બની ઘટના
હોડી પલટી ખાઈ જતાં શ્રદ્ધાળુઓને મોત
20 થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો
બાંગ્લાદેશનાં પંચગઢ જિલ્લામાં બનેલી એક દુર્ઘટનામાં એક હોડી પલટી ખાઈ જવાનાં કારણે 20 થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો હતો.
At least 23 people were killed and several dozen more were missing after a boat capsized in a river in Bangladesh, police said: AFP
સ્થાનિક અખબારનાં જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા 30 લોકો હજુ પણ ગુમ છે અને મૃત્યુઆંક હજુ વધી શકે એમ છે. આ ઘટના રવિવારે મારિયા ઉનીયનનાં ઓલિયા ઘાટ પર બની હતી. પંચગઢનાં કમિશનર ઝાહીરૂલ ઇસ્લામે ઘટના વિશે કન્ફર્મ કર્યું છે.
ડાઈવર્સની ટીમ શોધમાં જોડાઈ
ડાઈવર્સની એક ટીમ ઢાકામાં આવેલી નદીમાં તપાસ કરવા પડ્યા હતા. તેમણે શોધખોળ શરૂ કરી હતી. વધારે શબની શોધ કરવામાં આવી રહી છે. જો કે કિનારે સેંકડો લોકો હાજર હોવાથી આ શોધમાં સમય લાગી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
Boat carrying Hindu devotees to historic temple capsizes in Bangladesh; 24 killed, several missing: Officials