વિવાદ / મોદીથી નફરતમાં અંધ થઈ ગઈ છે કોંગ્રેસ: સિરપથી બાળકોના મૃત્યુના દાવા મામલે જયરામ રમેશના નિવેદન પર ભડકી BJP

bjp leader amit malviya on jairam ramesh cough syrup statement

ઉઝબેકિસ્તાનમાં કફ સિરપના કારણે 18 બાળકોના મોતને લઈને ભારતમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ અંગે કેન્દ્ર સરકારને ટોણો માર્યો હતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ