નિર્ણય / કોરોના સંકટમાં પોલીસકર્મીઓનું ધ્યાન રાખવા મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્ણય

Big Decision Of Mumbai Police Commissioner, Policemen Above 55 Years Should Stay Home

પોલીસ કમિશ્નર અનુસાર, જેમની ઉમર 55 વર્ષથી વધારે છે તેઓ બંદોબસ્તમાં ના આવે. આ સાથે જે કર્મચારીઓની ઉંમર 52 થી વધારે અને શુગર, બીપી, હૃદય અથવા અન્ય મેડિકલ સંબંધી બિમારી છે તેમણે પણ ઘરે રહેવા માટે આદેશ આપ્યો છે. તમને જણાવી દઇએ કે ગત દિવસોમાં કોરોના માહામારીને કારણે પોલીસના 3 કર્મચારીઓની મૃત્યુ થઇ, જે પછી મુંબઇ પોલીસ કમિશ્નરે આ પગલું ભર્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ