બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભરૂચના દહેજમાં વધુ એક દુર્ઘટના ઘટી: ગેસ લિકેજ થતા 4 કામદારોનાં મોત નિપજ્યાં
Last Updated: 11:58 AM, 29 December 2024
ભરૂચનાં દહેજમાં અવાર નવાર ગેસ લિકેજનાં કારણે દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે આજે ભરૂચનાં દહેજમાં ફરી એકવાર મોટી દુર્ઘટનાં સર્જાવા પામી છે. જેમાં ગેસ લિકેજની ઘટનામાં 4 કામદારોએ જીવ ગુમાવવો પડ્યો છે. GFL કંપનીમાં ગેસ લિકેજને કારણે આ દુર્ઘટનાં સર્જાવા પામી હતી.
ADVERTISEMENT
મેટર અપડેટ કરી રહ્યા છીએ

ADVERTISEMENT
3 શ્રમિકો તેમજ 1 કર્મચારીનું મોત
ભરૂચની કંપનીમાં ગેસ લીકેજની ઘટના બનવા પામી છે. GFL કંપનીમાં ગેસ ગળતરથી 4 લોકોના મોત નિપજ્યા હતા. કંપનીના સીએમએસ પ્લાન્ટમાં ગેસ લીકેજ થયો હતો. દહેજની GFL કંપનીમાં 4 લોકોનાં મોત થયા હતા. જેમાં 3 શ્રમિકો તેમજ 1 કર્મચારીનું મોત થવા પામ્યું છે.
ADVERTISEMENT

વધુ વાંચોઃ ગઇ કાલે ગુજરાતમાં પડી સિઝનની સૌથી વધુ ઠંડી, જાણો સૌથી ઓછું તાપમાન ક્યાં નોંધાયું
ADVERTISEMENT
પોલીસે તપાસ શરૂ કરી
શનિવારે રાત્રે બનેલ ઘટનામાં 4 લોકોના મોત થયા હતા. ત્રણ કામદાર અને એક કર્મચારીઓનું ગેસ ગળતરનાં કારણે ચાર લોકોના મોત નિપજ્યા હતા. સમગ્ર કેસમાં ભરૂચ પોલીસે તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.