બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
મધ
ઘરમાં રહેલી કેટલીક પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીને તમે સાયનસમાંથી છૂટરકારો મેળવી શકો છો. મધમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીવાયરલ અને એન્ટીસેપ્ટિક પ્રોપર્ટી હોય છે. જેથી રોજ સવારે નવશેકા પાણીમાં 1 ચમચી મધ મિક્સ કરીને પીવાથી નાક અને ગળાનું ઈન્ફેક્શન દૂર થાય છે અને સાયનસમાં પણ રાહત મળે છે.
ADVERTISEMENT
એપ્પલ સાઈડર વિનેગર
એપ્પલ સાઈડર વિનેગર પણ સાયનસમાં બહુ જ લાભકારક છે. તેમાં રહેલાં ઔષધીય ગુણો અને એન્ટીઓક્સીડેન્ટ સાયનસનો દુખાવો દૂર કરે છે. તેના માટે 1 ગ્લાસ પાણાં 1 ચમચી એસીવી મિક્સ કરીને પી શકો છો.
ADVERTISEMENT
ડુંગળીનો રસ
સાયનસના ઈન્ફેક્શનને દૂર કરવા માટે ડુંગળીના રસનો ઉપયોગ પણ કરી શકાય છે. ડુંગળીમાં એન્ટીવાયરસ ગુણો હોય છે. જે સાયનસના સંક્રમણને ઠીક કરવામાં મદદ કરે છે. તેના ઉપયોગ માટે તમે ડાયટમાં ડુંગળીને સામેલ કરી શકો છો અને ડુંગળીનો 1 ચમચી રસ પણ પાણી સાથે લઈ શકો છો.
ADVERTISEMENT

એસેન્શિયલ ઓઈલ
ADVERTISEMENT
સાયનસનો ઈલાજ વિવિધ એસેન્શિયલ ઓઈલનો ઉપયોગ કરીને પણ કરી શકાય છે. તેમાં લવેન્ડર, ફુદીના, લીંબુ, પાઈન અને લવિંગનો ઉપયોગ કરી શકાય છે. આ ઓઈલના થોડાં ટીપાં લઈ નાક અને માથા પર માલિશ કરવાથી આરામ મળે છે. નિયમિત આ ઓઈલનો ઉપયોગ કરવો.
લેમન બામ
ADVERTISEMENT
સાયનસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે લેમન બામ પણ ખૂબ જ સારો ઉપાય છે. તેનો ઉપયોગ તાવ, શરદી અને ફ્લૂના ઉપચાર માટે પણ કરવામાં આવે છે. તમે લેમન બામ છાતી, નાક અને માથા પર લગાવી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.