બહેરીન / PM મોદીને મળતા જ મોહમ્મદ બિન સલમાન થયાં ઇમ્પ્રેસ, 250 ભારતીયોની સજા માફ

Bahrain Government has pardoned 250 indians serving sentences in Jail

બહેરીને માનવીય આધાર પર જેલોમાં બંધ 250 ભારતીયોને માફી આપી દીધી છે અને તેઓને મુક્ત કરવામાં આવ્યાં છે. આ નિર્ણય એવાં સમયમાં કરવામાં આવ્યો કે જ્યારે પીએમ મોદીએ મધ્યપૂર્વનાં આ દ્રીપ દેશની ઓફિશીયલ રીતે મુલાકાત કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ