બ્રેકિંગ ન્યુઝ
VTV / Ayushman bharat beneficiaries crosses 1 crore mark PM Modi
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ટ્વિટ લખ્યું, કે આ દરેક ભારતીયને જાણીને ગર્વ થશે કે આયુષ્માન ભારતના લાભાર્થીઓની સંખ્યા 1 કરોડને પાર થઇ ગઇ છે. બે વર્ષથી પણ ઓછા સમયગાળામાં આટલા લોકો પર સકારાત્મક પ્રભાવ જોવા મળ્યો છે. હું બધા લાભાર્થીઓ અને તેના પરિવારોને શુભેચ્છા પાઠવું છું. હું તેમના સારા સ્વાસ્થ્યને લઇને પ્રાર્થના કરુ છું.
ADVERTISEMENT
It would make every Indian proud that the number of Ayushman Bharat beneficiaries has crossed 1 crore. In less than two years, this initiative has had a positive impact on so many lives. I congratulate all the beneficiaries and their families. I also pray for their good health.
— Narendra Modi (@narendramodi) May 20, 2020
ADVERTISEMENT
પીએમ મોદીએ જણાવ્યું કે હું આપણા ડોકટરો, નર્સો, આરોગ્ય કર્મચારીઓ અને આયુષ્યમાન ભારત સાથે જોડાયેલા તમામ લોકોની પ્રશંસા કરુ છું. તેમના પ્રયાસોના કારણે આ દુનિયાનું સૌથી મોટો આરોગ્ય સેવા કાર્યક્રમ બની ગયો છે. આ યોજનામાં કેટલાંક ભારતીય, વિશેષ રીતે ગરીબો અને દલિતોનો વિશ્વાસ જીત્યો છે.
પીએમ મોદીએ ટ્વિટરના માધ્યમથી જણાવ્યું કે આયુષ્માન ભારતનું સૌથી મોટું લાભ પોર્ટેબિલિટી છે. લાભાર્થીઓ ન માત્ર જ્યાં તેઓ રજીસ્ટર્ડ છે, પરંતુ ભારતના અન્ય ભાગમાં પણ સારી અને સસ્તી તબીબી સંભાળ પ્રાપ્ત કરી શકે છે. આ એવા લોકોની મદદ કરે છે જેઓ ઘરથી દૂર કામ કરી રહ્યાં છે.
ADVERTISEMENT
During my official tours, I would interact with Ayushman Bharat beneficiaries. Sadly, that is not possible these days but I did have a great telephone interaction with Pooja Thapa from Meghalaya, the 1 croreth beneficiary. Here is what we discussed. https://t.co/vsUOEEo5pM
— Narendra Modi (@narendramodi) May 20, 2020
ADVERTISEMENT
પીએમ મોદીએ કહ્યું કે હું મારા પ્રવાસ દરમિયાન આ યોજનાના લાભ મેળવનારા લોકો સાથે વાતચીત કરીશ. પીએમ મોદીએ ટ્વિરના માધ્યમથી કહ્યું કે હું મારી સત્તાવાર યાત્રા દરમિયાન હું આયુષ્યમાન ભારતના લાભાર્થીઓ સાથે વાતચીત કરીશ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.