બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / રાજકોટ / Attacking the Congress, Vajubhai Wala said that if there is any dangerous organization in this country, it is the Congress.
Dinesh
Last Updated: 11:14 PM, 23 January 2024
Vajubhai Wala Statement: લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. રાજકીય પક્ષોએ એક બીજા પર નિવેદબાજીના પ્રહારો શરૂ કરી દીધા છે. ત્યારે કોંગ્રેસ ધારાસભ્યના રાજીનામાં બાદ પૂર્વ નાણા મંત્રી અને પૂર્વ રાજ્યપાલે વજુભાઈ વાળાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યો છે.
વજુભાઈ વાળાના કોંગ્રેસ પર પ્રહાર
તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે, ગુજરાતમાં 156 ધારાસભ્ય છે અને હજુય વિકેટો ખરી ખરીને વધવાના છે. તેમણે કહ્યું 1967માં માત્ર એક માત્ર ધારાસભ્ય હતા જે ચીમનભાઈ હતા. જ્યારે 1માંથી 156ને થયા છે. તેમણે કહ્યું કે, આજે ભાજપની તાકાત વધી છે જે કાર્યકરોના કારણે વધી છે. તેમણે કહ્યું કે, આ દેશમાં કોઈ ખતરનાખ સંસ્થા હોય તો તે કોંગ્રેસ છે જે માટે તેના મૂળીયા ઉખેડી નાંખવાના છે. કોંગ્રેસ એકલાથી ચૂંટણી લડાતી ન હતી એટલે તેણે શંભુ મેળો ભેગો કર્યો છે. ત્યારે આ શંભુ મેળાને આપણે ગીરની તળેટીમાં મુકી આવાનું છે
શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ અડીખમનો દાવો કર્યો
થોડા દિવસ પહેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે એવા દાવો કર્યો હતો કોંગ્રેસ અડીખમ છે અને અડીખમ રહેશે. જોકે રાજ્યકીય વર્તુળોમાં કોંગ્રેસના નેતાઓના શબ્દો પર કોંઇને ભરોસો નથી કેટલાક લોકોને એવુ લાગે છે ક્યાંક ને ક્યાંક વજુભાઇ સાચા પડી શકે. રાજકોટ લોકસભા બેઠકના ચૂંટણી કાર્યલયના ઉદ્ઘાટન સમયે હળવી શૈલીમા વજુભાઇ વાળાએ કોંગ્રેસની કથળતી સ્થિતિની મજા લીધી.
વાંચવા જેવું: ગુજરાતના આ દિગ્ગજ સાંસદે લોકસભાની ચૂંટણી ન લડવાનો કર્યો ઈશારો, કહ્યું ટિકિટના માપદંડમાં હવે નથી
શક્તિસિંહ ગોહિલે શું કહ્યું ?
શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કેટલાક લોકોને પક્ષ છોડવાનું કારણ દબાવવા, તોડવા, દબાવવા જેવા કારણો છે, મોટા ભાગના ગયા છે જે ફોન પર વાત કરતા રડ્યા પણ છે અને મને તેમની મજબૂરી પણ વર્ણવી છે. તેમણે કહ્યું કે, અમારે ત્યાં આતંરિક લોકશાહી છે માટે દરેક નેતા અને કાર્યકરો તેમની વાત રજૂ કરી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime