બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / astrology tips do not do these things on tuesday

ધર્મ / જો તમે હનુમાન ભક્ત છો, તો મંગળવારના દિવસે ન કરો આ 4 કામ

Published By: Mehul

Last Updated: 07:02 PM, 3 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્રમાં તમામ વારોમાં મંગળવારને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. જ્યોતિષમાં મંગળ મંગળવારનો કારક ગ્રહ છે. જ્યોતિષમાં આ દિવસે અમુક કામ કરવાની મનાઇ કરાઇ છે.

જે વ્યક્તિ મંગળવારે આ કામ કરે છે, તેમને ધન હાનિ અને તેમના સ્વાસ્થ્યમાં સતત ઘટાડો થાય છે. અહીં જાણીએ મંગળવારના દિવસે કયા-કયા કામ કરવાથી બચવુ જોઇએ.

મંગળવારના દિવસે નખ ક્યારેય ન કાપવા જોઇએ. એવું કરવાથી અપશુકન થાય છે. આ દિવસે નખ કાપવાથી વ્યક્તિના ઉપર મંગળ દોષ વધે છે.

મંગળવારના દિવસે ન તો દેવુ લેવું જોઇએ અને ન કોઇને દેવુ આપવું જોઇએ. જ્યોતિષ અનુસાર એમ કરવાથી ધનની હાનિ થાય છે.

જો તમે હનુમાનજીના ભક્ત છો તો મંગળવારના દિવસે ભૂલીને પણ માંસાહાર અને મદિરાનું સેવન ન કરવું જોઇએ. જે ભક્ત મંગળવારના દિવસે હનુમાનજીના દર્શન કરે છે તેની બાધાઓ દૂર થઇ જાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Astrology Tips Hanuman Statue Lord Hanuman Religious News ગુજરાતી ન્યૂઝ religious

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ