બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / લીલાલેર! આ રાશિના જાતકોના ભાગ્ય ઉઘડ્યા, ત્રિકોણ યોગ શરૂ થતાં રાજાશાહી જેવું જીવશો જીવન

ધર્મ / લીલાલેર! આ રાશિના જાતકોના ભાગ્ય ઉઘડ્યા, ત્રિકોણ યોગ શરૂ થતાં રાજાશાહી જેવું જીવશો જીવન

Nirav Kumar

Last Updated: 06:29 PM, 19 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુ દેવ આગામી 18 ઓક્ટોબરના રોજ કર્ક રાશિમાં ગોચર કરવાના છે. જેની સકારાત્મક અસર કર્ક સહિત ત્રણ રાશિ પર થવાની છે. જેમાં અચાનક ધન લાભ સહિતના પ્રભાવ જોવા મળશે.

જ્યોતિષ મુજબ, ગુરુ ગ્રહ વર્ષમાં એક વાર ગોચર કરે છે. એપ્રિલ 2025 માં ગુરુએ મિથુન રાશિમાં ગોચર કર્યું છે. ગુરુ આઠ વર્ષ સુધી અતિચારી રહેવાના છે એટલે કે તે ઝડપી ગતિએ ચાલ ચાલશે આથી તેઓ ઓક્ટોબરમાં ફરીથી ગોચર કરશે. આગામી 18 ઓક્ટોબરના રોજ ગુરુ તેની ઉચ્ચ રાશિ કર્કમાં ગોચર કરશે જેનાથી કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનશે. આ રાજયોગ દરેક રાશિઓને અસર કરશે, પરંતુ ત્રણ રાશિઓમાં જન્મેલા લોકો માટે તે ખૂબ જ શુભ રહેશે. તે ત્રણ રાશિ કઈ કઈ છે તે જાણીએ.

guru-garh
  • મિથુન

કેન્દ્ર ત્રિકોણ રાજયોગ આ રાશિના જાતકો માટે ખૂબ લાભકારી સાબિત થશે. અચાનક ધન લાભ મળશે. કમાણીના નવા નવા રસ્તાઓ ખુલશે. કાર્યસ્થળ પર તમારી ઇમેજ સુધરશે, તમારા પ્રદર્શનમાં પણ સુધારો આવશે. તમારો વ્યવસાય પણ સારો ચાલશે પરિણીત લોકો સુખી લગ્ન જીવનનો આનંદ માણી શકશે.

Astrology
  • કર્ક

ગુરુના ગોચરથી સર્જાયેલા કેન્દ્ર ત્રિકોણ રાજયોગ આ રાશિના લોકો માટે સકારાત્મક પરિણામો લાવશે. તમારી પાસે ધન આવશે અને બચત કરવામાં સફળતા મળશે. તમારું વ્યક્તિત્વ આકર્ષક બનશે. કરિયરમાં પ્રગતિ મળશે. તમને કોર્ટ કેસમાં જીત મળી શકે છે. અપરિણીત લોકોને લગ્નના પ્રસ્તાવ પણ મળી શકે છે.

app promo3

આ પણ વાંચો : શ્રીકૃષ્ણને અહીં લાગ્યું હતું ગૌહત્યાનું પાપ, તપ બાદ સજીવન થઈ ગાયો, 6000 વર્ષ જૂનો ઈતિહાસ

  • મીન

કેન્દ્ર ત્રિકોણ રાજયોગ આ રાશિના લોકોને લાભ કરાવશે. આ રાશિ શનિની સાડાસાતીના પ્રભાવ હેઠળ હોવા છતાં ગુરુનું આ ગોચર અનુકૂળ રહેવાનું છે. લવ લાઈફમાં સુધારો થશે. આ સમય દરમિયાન નોકરી કરતા લોકોને સારા મોકા મળી શકે છે. બેરોજગાર લોકોને નોકરી પણ મળી શકે છે. લગ્ન અને બાળકો થવાના યોગ બની રહ્યા છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cancer Guru Gochar Astrology
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ