બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ધર્મ / astrological remedies to improve your financial status and get rich

ઉપાય / રૂપિયાની તંગીથી બચવા માટે કરી લો આ ઘરેલૂ અને સરળ ઉપાય, માતા લક્ષ્મીના બની રહેશે આર્શિવાદ

Bhushita

Last Updated: 09:22 AM, 23 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ સતત રૂપિયાની તંગીથી પરેશાન રહો છો તો તમે લોટનો આ ખાસ ઉપાય કરી શકો છો. તેનાથી માતા લક્ષ્મીની મહેરબાની બની રહેશે.

  • રૂપિયાની તંગીથી બચવા માટે કરી લો આ ઘરેલૂ અને સરળ ઉપાય
  • માતા લક્ષ્મીના બની રહેશે આર્શિવાદ 
  • જાણો કેવી રીતે કરશો આ સરળ ઉપાય

રૂપિયા અને તરક્કી દરેક વ્યક્તિને પસંદ હોય છે.પણ કેટલાક લોકો એવા પણ હોય છે જેમના હાથમાં રૂપિયા ટકતા નથી. રૂપિયા આવે તો છે પણ તે ઝડપથી ખર્ચ થઈ જાય છે. એવી સ્થિતિમાં રૂપિયાના કારણે ઘરમાં લડાઈ ઝઘડા થતા રહે છે. માણસની સુખ શાંતિ ગાયબ થઈ જાય છે. જ્યોતિષમાં આ માટે કેટલાક ખાસ ઉપાયો જણાવાયા છે જે તમને રાહત અપાવી શકે છે.  

કરી લો આ ખાસ અને ચમત્કારિક ઉપાય

  • ઘરના જે ડબ્બામાં લોટ રાખો છો તેમાં તુલસીના 5 પાન અને 2 કેસરના દાણા રાખો. આમ કરવાથી જલ્દી સારા પરિણામ મળવાના શરૂ થશે.  
  •  શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગુરુવારે લોટમાં થોડી હળદર મિક્સ કરો અને ગાયને ખવડાવો. આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે અને ધનનો વધારો થાય છે.  
  • આ સિવાય શનિવારે ઘઉં દળાવવાથી ઘરમાં આવક વધે છે અને આર્થિક તંગી ઘટે છે. આ સિવાય સંબંધો પણ સારી રીતે જળવાઈ રહે છે. ઘઉં દળાવતી સમયે તેમાં થોડા ચણા મિક્સ કરી લો. ઘરમાં રૂપિયા ટકી રહેશે. 
  •  શાસ્ત્રમા કહેવાયું છે કે સૌભાગ્યની પ્રાપ્તિ માટે લોટમાં થોડી ખાંડ મિક્સ કરીને કીડીને ખવડાવો. આમ કરવાથી પણ ધન સંબંધી સમસ્યા કાયમ માટે દૂર થશે અને ભાગ્યનો સાથ મળશે. શનિ, રાહુ અને કેતુના અશુભ પ્રભાવથી રાહત મળશે.  
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ