બ્રેકિંગ ન્યુઝ
અમિત શાહે કહ્યુ કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને NCPના નેતા શરદ પવાર મહારાષ્ટ્રની જનતાને સ્પષ્ટ કરે કે, કલમ 370 અને 35 A ને હટાવવા પર સમર્થન કેમ નથી કરતા? શું કોંગ્રેસ અને NCP ઇચ્છે છે કે, ભારતમાં પાકિસ્તાની આંતકવાદીઓના તાંડવ ચાલતા રહે?
ADVERTISEMENT
श्री नरेन्द्र मोदी जी के नेतृत्व में अनुच्छेद 370 को हमेशा के लिए हटा दिया गया है।
— BJP (@BJP4India) September 1, 2019
मोदी जी ने देश की एकता और अखंडता को लोहे की तरह मजबूत कर पाकिस्तान के सारे मंसूबों पर पानी फेर दिया है: श्री @AmitShah #ShahAtMahaJanadesh pic.twitter.com/HZOEI8c0dH
ADVERTISEMENT
ADVERTISEMENT
અમિત શાહે કહ્યુ કે, ''નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કલમ 370 ને હંમેશા માટે હટાવી દેવામાં આવી છે. હવે જમ્મૂ-કાશ્મીર હમેશા માટે દેશનો એક અભિન્ન અંગ છે. કાશ્મીરના વિકાસ માટે મોદીજીએ તમામ દરવાજા ખોલી દીધા છે. એકતા અને અખંડતાને લોખંડની જેમ મજબૂત કરી દેવામાં આવી છે. પાકિસ્તાનની તમામ કારતૂતો પર પાણી ફેરવી દીધુ અને આતંકવાદીઓને કહી દીધુ કે, હવે ત્યાં જ રહો આ તરફ આવવાની જરૂર નથી.''
मैं कांग्रेस और एनसीपी से कहना चाहता हूं कि महाराष्ट्र की जनता को स्पष्ट करें कि आप अनुच्छेद 370 और 35A के हटने का समर्थन करते हैं या नहीं?
— BJP (@BJP4India) September 1, 2019
क्या कांग्रेस और एनसीपी चाहती है कि भारत में पाकिस्तानी आतंकियों का तांडव जारी रहे?: श्री @AmitShah #ShahAtMahaJanadesh pic.twitter.com/Wzn2Z5Wuge
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે, ''જમ્મૂ-કાશ્મીર પર રાહુલ ગાંધીના નિવેદનનો ઉપયોગ પાકિસ્તાન સંસદ કરે છે. જે રાહુલ ગાંધી બોલે છે તે જ પાકિસ્તાન બોલે છે. હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે, આ પ્રકારની વાતનો કરવાનો કારણ શું છે.''
ADVERTISEMENT
કોંગ્રેસ અને NCP ના નેતાઓ ભાજપમાં શામેલ થવા પર અમિત શાહે કહ્યુ કે, ''જો ભાજપના દરવાજા સંપૂર્ણ રીતે ખોલી દેવામાં આવશે તો NCP અને કોંગ્રેસમાં શરદ પવાર અને પૃથ્વારાજ ચૌહાણ સિવાય કોઇ નહી રહે.'' અમિત શાહે આગળ કહ્યુ કે, કોંગ્રેસ અને NCP લોકતંત્રમાં માનતી નથી, આ બંને પરિવારવાદમાં માને છે. કોંગ્રેસ પાર્ટી અને NCP નું નેતૃત્વ જોઇ લો, પરિવાર જ છે.''
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.