બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / મનોરંજન / amala paul reveals How she shot nude scene in aadai director calls 15 people in set for actress
Kishor
Last Updated: 10:34 PM, 8 August 2023
ફિલ્મ 'અદાઈ'ના શૂટિંગનેં લઈને અભિનેત્રી અમલા પોલ ચર્ચામાં આવી છે. તેમણે ફિલ્મમાં રિયાલિટીના પ્રાણ પુરવા માટે ખૂબ મહેનત કરી હતી. આ દરમિયાન ફિલ્મ 'અદાઈ' માટે ન્યુડ સીનનું પણ અમલા પોલે હિંમતથી શૂટિંગ કર્યું હતું. પોતે ફિલ્મના શૂટિંગ વિશે વિચારો રજૂ કરતા કહ્યું હતું કે પોતાની આ ફિલ્મમાં તેણીએ અનેક અનોખા સીન આપ્યા છે.
ખૂબ ચર્ચાનું કારણ બની હતી
અગાઉની ફિલ્મ મામલે એક ઈન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રીએ આવા સીન મામલે જોડાયેલી વાત કરી હતી અને સીન પાછળની આખી કહાની વર્ણાવી હતી. જેમાં જણાવ્યું કે 15 લોકોની સામે ન્યૂડ સીન કરવું ખૂબ જ કપરુ હોવા છતાં તેણે મજબૂત બનીને ફિલ્મમાં ન્યૂડ સીનની ઝલક બતાવી હતી. આ પ્રકારના સીનને લઈને તે સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાનું કારણ બની હતી.
લોકેશન પર 15 લોકોને જ રાખ્યા હતા
અમલા પોલે કહ્યું હતું કે 'હું આ સીનથી ખૂબ જ નર્વસ હતી. ફિલ્મના સેટ પર કોણ હશે અને સેટ પર શુ કરવાનું થશે? વધુમાં ત્યાં સુરક્ષા વ્યવસ્થા હશે કે નહીં? તે તમમ પ્રશ્નો તેણીને સતાવતા હતા. તેણીએ કહ્યું કે મને પરેશાન જોઈને ડાયરેક્ટર રત્ના કુમારે કહ્યું કે ન્યૂડ સીનના શૂટિંગ વેળાએ તમેં ખાસ કોસ્ચ્યુમ પહેરી લેશો. પરંતુ મેં ત્યારે કહ્યું હતું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તેણીએ કહ્યું કે 'શૂટિંગના દિવસે ડિરેક્ટરે લોકેશન પર માત્ર 15 લોકોને જ રાખ્યા હતા. જો મને ક્રૂ મેમ્બર્સ પર વિશ્વાસ ન હોત તો આ સીન ક્યારેય શૂટ ન થયો હોત!
ઈન્ટરવ્યુ દરમિયાન ચોંકાવનારો ખુલાસો
ઈન્ટરવ્યુ દરમિયાન ચોંકાવનારો ખુલાસો કરતા અમલાએ કહ્યું કે તે એક્ટિંગ છોડી દેવા પણ વિચારી રહી હતી. વધુમાં તેણે 'અદાઈ' પહેલા સારા ફિલ્મોની આશા પણ છોડી દીધી હતી. તેણે કહ્યું, જે ફિલ્મ મેકર પાસેથી મને ફિલ્મ મળતી હતી તે નકલી લાગતી હતી.જેની સ્ટોરી બળાત્કાર પીડિતાને ન્યાય મેળવવા માટેના તેના સંઘર્ષ સાથે જ જોડાયેલી હતી. જે હું કરવા માંગતી ન હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime