ચર્ચા / અસમ બાદ અક્ષય કુમારે કરી બિહાર પૂર પીડિતોની મદદ, દાન કર્યા 1 કરોડ

akshay kumar donate 1 crore to 25 flood stricken families in bihar

થોડાક સમય પહેલા અક્ષય કુમારે અસમ પૂર પીડિતોની મદદ માટે 2 કરોડ દાન આપ્યા હતા અને હવે એને પૂર પીડિતો માટે 1 કરોડ દાન કર્યા છે. છઠ પૂજાના પ્રસંગે 25 પીડિત પરિવારોને 4-4 લાખ રૂપિયા આપશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ