ખેડૂત આંદોલન / બેઠકની વચ્ચે ખેડૂતો માટે લંગરથી આવ્યું ભોજન, કૃષિમંત્રીએ જે કર્યુ તે થઈ રહ્યું છે વાયરલ

Agriculture minister narendra singh tomar joins farmers in langar dinner

ખેડુતોની સંગઠનો અને ત્રણ કેન્દ્રીય મંત્રીઓ વચ્ચેના છઠ્ઠા તબક્કાની વાટાઘાટ આજે, બુધવારે શરૂ થઈ હતી, જેનો હેતુ છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા કૃષિ કાયદા અંગેના વિરોધને સમાપ્ત કરી શકાય એવો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ