બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:48 AM, 20 October 2025
આજે દિવાળીનો તહેવાર લોકો ધામધૂમથી ઉજવશે. દિવાળીનો દિવસ અંધકારને દૂર કરવાનો તહેવાર માનવામાં આવે છે. આથી માતા લક્ષ્મીના આગમન માટે ઘરોમાં પૂજા કરવામાં આવે છે અને શણગારવામાં પણ આવે છે. જો તમે આ દરમિયાન જીવનમાંથી નકારાત્મક દૂર કરવા માંગતા હોવ તો અમુક ઉપાય કરવા જોઈએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
અંક શાંસ્ત્ર અનુસાર, વર્ષ 2025 (2+0+2+5=9) અને અંક 9 બંને મંગળ ગ્રહના છે. આ સિવાય રાત્રે 9:09 વાગ્યાનો સમય પણ નવ ગ્રહોનું પ્રતીક છે. આથી રાત્રે નવજ્યોતિ પ્રગટાવવાથી તમારા સમગ્ર પરિવાર પર નવ ગ્રહોના આશીર્વાદ રહેશે. આ નવજ્યોતિવાળો દીવો સૂર્યોદય સુધી પ્રગટાવવો જોઈએ. જ્યારે આ નવ દીવા આખી રાત સુધી પ્રગટે છે ત્યારે કુંડળીના નવ ગ્રહો સાથે જોડાયેલા દોષોથી મુક્તિ મળશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
આ ઉપાય કરવાથી લક્ષ્મી માતાના આશીર્વાદથી બધું જ મંગળમય બનવા લાગશે. આ સિવાય આ દિવસે લક્ષ્મી માતાને સમર્પિત ખાસ મંત્રોનો જાપ કરો. કેમ કે, દિવાળી માત્ર પ્રકાશનો તહેવાર નથી પણ આધ્યાત્મિક જાગૃતિનો દિવસ પણ મનાય છે.
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.