નિવેદન / 90% ખેડૂતો કૃષિ આંદોલનના સમર્થનમાં નથી, હવે આંદોલન અટકાવી દેવું જોઈએ: આ જ્યુડીશ્યરી સંસ્થાએ આપ્યું મોટું નિવેદન

90 percent farmers do not support farmers protest claims BCI

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના અમલીકરણ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે ઐતિહાસિક પગલું ગણાવી, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે 90 ટકા "શાંતિપૂર્ણ ખેડૂતો" આંદોલન ચાલુ રાખવાના પક્ષમાં નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ