બ્રેકિંગ ન્યુઝ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / 7-8 hours of sleep is very important for people
Pooja Khunti
Last Updated: 01:38 PM, 18 January 2024
લોકો માટે 7-8 કલાકની ઊંઘ ખુબજ જરૂરી છે. વોશિંગ્ટન યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર કીથ હેંગને કહ્યું કે ઊંઘ વગર તમે મરી જશો. તે ખોરાક અને પાણી જેટલી જ મહત્વપૂર્ણ છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મગજ કોમ્પ્યુટરની જેમ કામ કરે છે અને ઊંઘ દરમિયાન તેની ઓપરેટિંગ સિસ્ટમ કુદરતી રીતે ફરી શરૂ થાય છે. આ તાજગી અને પ્રવૃત્તિમાં વધારો કરે છે.
રોગપ્રતિકારક શક્તિ
એક અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે કે, પૂરતી ઊંઘ લેવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જેના કારણે નાની-નાની બીમારીઓ અને ચેપી રોગ સામે રક્ષણ મળે છે.
વજન ઘટાડે
ઊંઘ તમારા શરીરનાં મેટાબોલિઝમ માટે જરૂરી છે. તમે જે જમો છો, તે યોગ્ય રીતે પાચન થાય છે. જે શરીર માટે ફાયદાકારક છે. વજન ઘટાડવા માટે આ ખુબજ જરૂરી છે.
ચિંતા
ઊંઘનાં કારણે મગજને આરામ મળે છે. પૂરતી ઊંઘ ન કરવાથી ચિંતા અને તણાવમાં વધારો થાય છે.
વાંચવા જેવું: મોટાપાને દૂર કરવા આજથી જ અપનાવો આ ઉપાય, રોજ રાત્રે સૂતા પહેલાં બસ આટલું કરો, મળશે રિઝલ્ટ
બિમારીઓનું જોખમ ઘટી જાય છે
પૂરતી ઊંઘ ન કરવાના કારણે હ્રદય રોગ અને ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. જે લોકો બીમાર હોય છે, તેમને વધુ ઊંઘવાનું કહેવામાં આવે છે.
વધુ ફોકસ અને ઉત્પાદકતા
જે લોકો પૂરતી ઊંઘ લે છે, તેમનામાં વધુ ફોકસ અને ઉત્પાદકતા જોવા મળે છે. નહીંતર દિવસ આખો તમને આળસ આવે છે અને શરીર નબળું બને છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh