નિર્ણય / 370 કલમ મુદ્દે તણાવ બાદ 13 ભારતીય રાજદ્વારીઓએ પરિવાર સાથે છોડ્યું પાકિસ્તાન

13 Indian Diplomats Leave Pakistan

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ- 37૦ હટાવ્યા બાદ પાકિસ્તાને ભારત સાથે રાજદ્વારી સંબંધોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. અત્યાર સુધીમાં 13 ભારતીય રાજદ્વારી અધિકારીઓ અને કર્મચારીઓ તેમના પરિવાર સાથે પાકિસ્તાન રવાના થયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ