નિર્ણય / હવે નડતરરૂપ ધાર્મિક સ્થળો હટાવશે યોગી સરકાર, લીધો આ મોટો નિર્ણય

yogi government has decided to remove religious structures on road and footpaths

હાઇકોર્ટના આદેશ બાદ ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે રસ્તા વચ્ચે કે ફૂટપાથ પર આવેલા તમામ ધાર્મિક નિર્માણ હટાવવાનો નિર્ણય લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ