બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 pakistan team controversy namaz on field gaza strip israel hamas war
Arohi
Last Updated: 11:19 AM, 11 November 2023
ભારતમાં રમાઈ રહેલા આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન ટીમનું પ્રદર્શન કંઈ ખાસ નથી રહ્યું. પાકિસ્તાની ટીમે પોતાની આઠમાંથી ચાર મેચ ગુમાવી દીધી છે અને તે સેમીફાઈનલની રેસથી લગભગ બહાર થઈ ચુક્યું છે. બાબર આઝમની આગેવાની વાળી પાકિસ્તાની ટીમને સેમીફાઈનલમાં પહોંચવા માટે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ચમત્કારી જીત મળી હતી.
Final double-header of #CWC23 👊
— ICC (@ICC) November 11, 2023
Who are you cheering for?#AUSvBAN | #ENGvPAK pic.twitter.com/05xLPJ0v7T
પાકિસ્તાનને સેમીફાઈનલમાં એન્ટ્રી કરી છે તો તેને 11 નવેમ્બરે ઈંગ્લેન્ડના વિરૂદ્ધ 287 રનોના અંતરથી મેચ જીતવી પડશે. ત્યારે તેનો નેટ-રનરેટ ન્યૂઝીલેન્ડથી બહાર થઈ શકશે. જો ઈંગ્લેન્ડના વિરૂદ્ધ પાકિસ્તાન ટીમ ટાર્ગેટ ચેઝ કરે છે તો તેને 284 બોલ બાકી રહેતા મેચ જીતવી પડશે. જો પાકિસ્તાન આમ નહીં કરે તો ન્યૂઝીલેન્ડની ટીમ સેમીફાઈનલમાં જતી રહેશે. ભારત, સાઉથ આફ્રીકા અને ઓસ્ટ્રેલિયા પહેલા જ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કુ કરી ચુકી છે.
હૈદરાબાદી બિરયાની
સાત વર્ષ બાદ ભારતીય જમીન પર ક્રિકેટ રમવા આવેલી પાકિસ્તાની ટીમ રમત કરતા વધારે વિવાદોમાં રહી છે. પાકિસ્તાની ટીમના ભારત પહોંચતા જ પીસીબી મેનેજમેન્ટે કમીટીના ચેરમેન જકા અશરફે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
🎥 Hangout in Hyderabad: Glimpses from the Pakistan team dinner 🍽️#CWC23 pic.twitter.com/R2mB9rQurN
— Pakistan Cricket (@TheRealPCB) September 30, 2023
જકાએ ભારતને દુશ્મન દેશ કહી દીધો. મામલો બગડતા જોઈ પીસીબીએ માફીના લહેઝામાં એક નિવેદન જાહેર કરી પોતાની સ્પષ્ટતા આપી. પાકિસ્તાની ટીમની વર્લ્ડ કર જર્ની હૈદરાબાદથી શરૂ થઈ, જ્યાં તેમણે હૈદરાબાદી બિરયાનીનો સ્વાદ માણ્યો. અને તેના ખૂબ વખાણ કર્યા.
પીસીબીએ કરી નાખી ફરિયાદ
હૈદરાબાદના બાદ પાકિસ્તાની ટીમના ખેલાડી અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદમાં પણ ખેલાડીઓનું સ્વાગત જબરદસ્ત થયું. જોકે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટોડિયમમાં ભારતના હાથે હાર બાદ પાકિસ્તાન ગુસ્સે ભરાયું.
ટીમના નિર્દેશક મિકી આર્થર અને અમુક પાકિસ્તાની ખેલાડીઓએ આરોપ લગાવ્યો કે અમદાવાદમાં પાકિસ્તાની ખેલાડીઓની સાથે દર્શકોએ સારો વ્યવહાર નથી કર્યો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ આ મામલાને લઈને આઈસીસી સાથે ફરિયાદ કરી હતી.
This was for our brothers and sisters in Gaza. 🤲🏼
— Muhammad Rizwan (@iMRizwanPak) October 11, 2023
Happy to contribute in the win. Credits to the whole team and especially Abdullah Shafique and Hassan Ali for making it easier.
Extremely grateful to the people of Hyderabad for the amazing hospitality and support throughout.
રિઝવાને ઉઠાવ્યો પેલેસ્ટાઈનનો મુદ્દો
પાકિસ્તાની ટીમને વર્લ્ડ કપમાં શાનદાર શરૂઆત કરી હતી અને તેને નેધરલેન્ડ્સને હરાવ્યા બાદ શ્રીલંકાની પણ બેંડ બજાવી નાખી. શ્રીલંકા વિરૂદ્ધ જીત હાસિલ કર્યા બાદ પાકિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન મોહમામદ રિઝવાન ઈઝરાયલ હમાસની લડાઈને લઈને નિવેદન આપ્યું. રિઝવાને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા શ્રીલંકાના સામે લગાવેલી સેન્ચુરી ગાઝાના લોકોને સમર્પિત કરી દીધી. રિઝવાને પોતાની પોસ્ટમાં હૈદરાબાદમાં થયેલી પાકિસ્તાનની ટીમની ખાતિરદારીનો પણ ઉલ્લેખ કર્યો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime