બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 04:53 PM, 12 July 2026
1/7
લોકો અમુકવાર એકબીજાના કપડાં પહેરે છે. જેમાં ભાઈ-બહેન, મિત્રો કે સંબંધીઓના કપડાં પહેરે છે. ક્યારેક આ સુવિધા માટે કરે છે તો ક્યારેક ફેશન કે પસંદગી માટે હોય છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર બીજા કોઈના કપડાં પહેરવા વિશે અમુક બાબતો સમજાવે છે. જેમાં કપડાં માત્ર શરીરને ઢાંકવાનું કામ નથી કરતા પરંતુ તે વ્યક્તિની ઉર્જા અને લાઈફસ્ટાઈલ સાથે પણ જોડાયેલા છે. આથી વાસ્તુ શાસ્ત્ર બીજા કોઈના કપડાં નહીં પહેરવાની સલાહ આપવામાં આવે છે.
2/7
વાસ્તુ શાસ્ત્ર મુજબ દરેક વ્યક્તિની આસપાસ ચોક્કસ પ્રકારની સકારાત્મક અને નકારાત્મક ઉર્જા હોય છે. લાંબા સમય સુધી પહેરવામાં આવતા કપડાં તે વ્યક્તિની ઉર્જાનો પ્રભાવ જાળવી શકે છે. આથી જો કોઈ બીજા તે કપડાંનો ઉપયોગ કરે તો તે ઉર્જાથી પ્રભાવિત થઈ શકે છે. આથી વાસ્તુ શાસ્ત્ર બીજા દ્વારા ઉપયોગમાં લેવાતા કપડાં પહેરવાનું ટાળવાની સલાહ આપે છે.
3/7
4/7
5/7
6/7
જો કોઈએ તમને નવા કપડાં ભેટમાં આપ્યા હો તો તેને પહેરવાને વાસ્તુ દોષ માનવામાં આવતો નથી. જો કપડાંનો ઉપયોગ પહેલા થઈ ગયો હોય તો તેને સારી રીતે ધોયા અને સાફ કર્યા બાદ જ પહેરવા જોઈએ. વ્યક્તિના કપડાં તેની ઉર્જા સાથે જોડાયેલા માનવામાં આવે છે. આથી પોતાના કપડાંનો ઉપયોગ શુભ માનવામાં આવે છે. જોકે આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ