બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:44 PM, 22 October 2025
ભારતમાં માલ સામાન કે મુસાફરોના પરિવહન માટે ભારતીય રેલવેનો ઉપયોગ વધુ થાય છે. જે તેની સુવિધા અને દેશવ્યાપી કનેક્ટિવિટી માટે જાણીતું છે. પરંતુ મુસાફરી કરતી વખતે તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતીય ટ્રેનોના છેલ્લા કોચ પર "X"નું નિશાન કેમ હોય છે? તેનું મહત્વ શું હતું, છેલ્લા કોચ પર "X" નું મહત્વ શું છે?
ADVERTISEMENT
ADVERTISEMENT

ટ્રેનો પરજે X નું નિશાન બનાવામાં આવે છે તે તેમાં ચટક રંગોનો ઉપયોગ થાય છે. જે કલર દૂરથી પણ દેખાય છે. જેનાથી તે ધુમ્મસમાં પણ રેલવે સ્ટાફ અને મુસાફરોને સરળતાથી દેખાય છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, ભારતમાં ખનિજો, કાચા માલ અને મુસાફરોના પરિવહન માટે અનેક માધ્યમો છે પરંતુ ભારતીય રેલવે તે બધામાં મહત્વની ભૂમિકા ભજવે છે. રેલવે પરિવહનના સૌથી વધુ ઉપયોગમાં લેવાતા માધ્યમોમાંનું એક છે. જેમાં દેશના કરોડો લોકો મુસાફરી કરે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.