VTV વિશેષ / શું ઉદ્યોગપતિઓની સતત દરમિયાનગીરીથી બેંકો ઉઠી જાય છે? આનો ઉપાય શું છે?

Why businesses should not jump in banking sectors and how to stop them from interrupting

PMC બેંક ગોટાળો હાલ દેશમાં બહુ ચર્ચિત છે. અલગ અલગ બેંકોનું બંધ થઇ જવું, લોકોની મહેનતના રૂપિયામાંથી આડેધડ લોન આપી દેવી, બાદમાં કૌંભાડ છુપાવાની કોશિશો કરવી અને અંતે નાદારી જાહેર કરી દેવી એ દેશની પ્રજાને હવે કોઠે પડતું જાય છે. તો એ સમજવું ખુબ જરૂરી છે કે કેમ ઉદ્યોગો અને બેન્કિંગ ક્ષેત્રએ છેટા રહીને કામ કરવું જોઈએ અને બંને એક બીજામાં દખલગીરી કરે તો એ કેટલી મોટી તારાજી સર્જી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ