બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Hiralal
Last Updated: 04:10 PM, 25 December 2021
યુકેની શેફિલ્ડ અને વોરવિક યુનિવર્સિટીના સંશોધકોએ આ અંગે સંશોધન કર્યું છે. સંશોધક ડો. કોલિન ફ્રીમેને જણાવ્યું કે અમારા સંશોધન પરથી અમને જાણવા મળ્યું છે કે દુનિયામાં પહેલા મરઘી આવી હતી.
પહેલા મરઘી આવી તેનું આ કારણ આપ્યું વૈજ્ઞાનિકોએ
ડો. કોલિન ફ્રીમેને જણાવ્યું કે ઈંડુ તૈયાર થવા માટે ઓવોક્લાઈડિન નામના પ્રોટીનની જરુર હોય છે. આ પ્રોટીન ઈંડાના નિર્માણ માટે જરુરી હોય છે. આ ખાસ પ્રોટીન ગર્ભવતી થવાના સમયે મરઘીના ગર્ભાશયમાં બને છે તેનાથી સ્પસ્ટ બને છે પહેલા મરઘી આવી હતી.
વૈજ્ઞાનિકોએ આ રીતે નક્કી કર્યું
સંશોધકોએ જાણવા માટે હાઈટેક કમ્પ્યુટર એચઇસીટીઓઆરનો ઉપયોગ કર્યો હતો. આ દ્વારા ઈંડાના કવચની આણ્વિક રચના ને ધ્યાનમાં લેવામાં આવી હતી. સંશોધન દરમિયાન જાણવા મળ્યું હતું કે ઓસી-17 પ્રોટીનની મદદથી કેલ્સિમ કાર્બોનેટ ઇંડાના શેલમાં રૂપાંતરિત થવા લાગે છે. ધીરે ધીરે, કવચ મજબૂત થવા લાગે છે અને તેમાં કેલ્સિટ સ્ફટિક હોય છે. સંશોધક ડો. કોલિન કહે છે કે, કેલ્સિટ સ્ફટિક મરઘાંના હાડકાં અને ઇંડાના શેલમાં જોવા મળે છે. જ્યારે ઇંડા સંપૂર્ણપણે તૈયાર થાય છે ત્યારે તે બહાર આવે છે. મોટાભાગની મરઘીઓ દર ૨૪ થી ૩૬ કલાકે ઇંડા મૂકે છે. તાજા ઇંડા દરરોજ દૂર કરવા જોઈએ નહીંતર મરઘી ઇંડા પર ત્યાં સુધી બેસી શકે છે જ્યાં સુધી તે બીજું ઇંડા ન મૂકે.
દુનિયામાં મરઘીનો વિકાસ કેવી રીતે થયો તે જાણી શકાયું નથી-વૈજ્ઞાનિક
પહેલી મરઘી કે ઈંડાનો જવાબ મળ્યો છે, પરંતુ દુનિયામાં મરઘીનો વિકાસ કેવી રીતે થયો તેનો જવાબ હજી મળ્યો નથી. વિશ્વના ઘણા વૈજ્ઞાનિકો તેમના વિકાસના પ્રશ્નના જવાબો શોધી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime