બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / what happens to your body if you eat an orange every day during winters
Manisha Jogi
Last Updated: 02:32 PM, 27 November 2023
શિયાળામાં દિવસો ટૂંકા હોય છે. ઠંડા પવન ફૂંકાવાને કારણે આ ઋતુમાં ખાવાપીવાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. શિયાળામાં મોસમી ફળો ખાવા જોઈએ. જો તમે શિયાળામાં આરોગ્ય સંબંધિત સમસ્યાઓથી બચવા માંગો છો અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવી હોય તો દરરોજ એક સંતરુ જરૂરથી ખાવું જોઈએ.
સંતરાના ફાયદા
સંતરામાં ભરપૂર માત્રામાં વિટામીન સી હોય છે. શરીર માટે સંતરાખૂબ જ ફાયદાકારક છે. સંતરામાં તમામ પ્રકારના પોષકતત્ત્વો રહેલા છે.સંતરાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત થાય છે. શરદી અને ફ્લૂથી સામે રક્ષણ આપે છે. સંતરામાં ફ્લેવોનોઇડ્સ અને કેરોટીનોઇડ્સ સહિત અન્ય એન્ટીઓકિસડેન્ટ રહેલા છે. ઓક્સિડેટીવથી તણાવ દૂર થાય છે. એન્ટીઓકિસડેન્ટથી ભરપૂર સંતરા જૂની બિમારીઓ દૂર કરવા માટે અસરકારક છે. સંતરામાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, આ કારણોસર શિયાળામાં દરરોજ સંતરા ખાવાથી શરીર હાઇડ્રેટ રહે છે. ડાયાબિટીસના દર્દીઓને સંતરાથી ખૂબ જ લાભ થાય છે.
શું શિયાળામાં સંતરા ખાવાથી નુકસાન થાય છે?
સંતરામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. આ કારણોસર સંતરાનું વધુ માત્રામાં સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યા છે. સાઈટ્રસ એલર્જી અથવા કિડનીની સમસ્યાથી પીડિત લોકોએ સંતરાનું વધુ માત્રામાં સેવન ના કરવું જોઈએ.
કોણે સંતરા ના ખાવા જોઈએ?
જે લોકોને કિડની અને લીવરની બિમારી હોય તેમણે સંતરા ના ખાવા જોઈએ. સંતરામાં પોટેશિયમની માત્રા વધુ હોય છે. સાઈટ્રસ એલર્જી હોય તેમણે દરરોજ સંતરા ખાવા જોઈએ.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime