બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Arohi
Last Updated: 08:04 PM, 14 November 2022
ઘણા લોકોને તેમના હાથ અને પગમાં ઝણઝણાટીનો અનુભવ થાય છે અથવા એવું લાગે છે કે જાણે તેમને થોડો ઇલેક્ટ્રિક આંચકો લાગ્યો છે. આવું કેમ થાય છે? અને આ સમસ્યા કેવી રીતે ઉકેલી શકાય? જ્યારે શરીરમાં વિટામીન B અને વિટામીન Eની ઉણપ હોય ત્યારે આ પ્રકારની કળતર કોઈને પણ શરૂ થાય છે.
આ વિટામિનની ઉણપને કારણે ક્યારેક એવું લાગે છે કે હાથ-પગ પર કીડીઓ કરડી રહી છે અથવા તો કીડીઓ ચટકા ભરી રહી છે. જો તમે પણ હાથ-પગમાં કળતરને કારણે પરેશાન છો તો તેને અવગણશો નહીં. આ સમસ્યા ખૂબ જ સરળતાથી ઉકેલી શકાય છે. આ માટે તમે આ સરળ ટિપ્સ ફોલો કરી શકો છો.
ડાયેટમાં કરો ફેરફાર
આ પ્રકારની કળતર દૂર કરવા માટે તમારી ડાયેટમાં થોડો ફેરફાર કરવો પડશે. આ સાથે તમારે કેટલીક જરૂરી સાવચેતીઓ પણ રાખવી પડશે. આ ટિપ્સથી તમે હાથ-પગની ઝણઝણાટીને દૂર કરી શકો છો.
શરીરમાં વિટામીન Eની ઉણપને પૂરી કરવા માટે એવાકાડોને ડાયેટમાં સામેલ કરો.
વિટામિન બી ના સોર્સ
જે લોકો નોન-વેજ ખાય છે તેઓ તેમની ડાયેટમાં મીટ, માછલી, ચિકનનો સમાવેશ કરી શકે છે અને જે લોકો વેજ ખાય છે તેઓ હોલ ગ્રેઈન્સ, કઠોળ, દાળ અથવા સૂકા મેવા લઈ શકે છે. આ વિટામિન B માટે સારા સ્ત્રોત માનવામાં આવે છે. તમે તમારા આહારમાં ડેરી ઉત્પાદનોનો પણ સમાવેશ કરી શકો છો.
વિટામિન Eના સોર્સ
વિટામિન E માટે તમારે ડ્રાયફ્રૂટ્સ ખાવા જોઈએ. આ માટે તમે એવાકાડો સામેલ કરી શકો છો. તે વિટામિન Eનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તમે વિટામિન E માટે બદામ લઈ શકો છો. વિટામિન Eની ઉણપને સૂર્યમુખી તેલથી પણ પૂરી કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime