બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Vibrant Gujarat canceled due to public health concerns; Waghani, then the Congress beat its own drum

કારણ-તારણ / વાયબ્રન્ટ ગુજરાત જનારોગ્યની ચિંતાના કારણે કરાયો રદ્દ; વાઘાણી,તો કોંગ્રેસે પોતાનો ઢોલ આ પીટ્યો

Mehul

Last Updated: 05:56 PM, 6 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકારે કોરોનાની સ્થિતિ જોતા અને આરોગ્યની ચિંતા કરીને વાયબ્રન્ટ ગુજરાત રદ કરવાનો નિર્ણય કર્યો' પ્રવક્તા વાઘાનીના નિવેદન સામે કોંગ્રેસે કર્યા પ્રહાર.કહ્યુ પ્રતિસાદ નબળો

  • રાજ્ય સરકારે જનારોગ્યની ચિંતા કરી;વાઘાણી
  • વાયબ્રન્ટ ગુજરાત રદ કરાતા કોન્ગ્રેસના આક્ષેપ 
  • પ્રિ-વાયબ્રંટને પ્રતિસાદ ના મળતા ઇવેન્ટ રદ્દ 


ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવતી વાયબ્રન્ટ ગુજરાત સમિટ રદ કરવામાં આવી છે..આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું કે, કોરોનાની સ્થિતિ જોતા અને આરોગ્યની ચિંતા કરીને સરકારે આવો નિર્ણય કર્યો છે.આ ઉપરાંત તેમણે કહ્યું કે, સમગ્ર દેશ અને દુનિયાના લોકોએ આપણને વાયબ્રન્ટ સમિટમાં સાથ આપ્યો છે. વાયબ્રન્ટ સમિટ દ્વારા ગુજરાતની એક ઓળખ ઊભી થઈ છે અને ગુજરાત એક નવી ઊંચાઈ પર પહોંચ્યું છે. રાજ્ય સરકારે જ્યારે વાઈબ્રન્ટ સમિટની શરૂઆત કરી હતી. ત્યારે દેશ અને વિદેશમાં આવી પરિસ્થિતિ નહોતી પરંતુ હાલ પરિસ્થિતિ બદલાતા રાજ્ય સરકારે વાયબ્રન્ટ ગુજરાત સમિટ રદ કરવાનો નિર્ણય કર્યો છે. કોરોનાની સ્થિતિ પર રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરીંગ કરાઈ રહ્યું છે.

કોન્ગ્રેસના ભાજપ પર પ્રહાર 

વાયબ્રન્ટ સમિટ મોકૂફ રાખવા પર મનિષ દોશીએ એક નિવેદનમાં રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે.તેમને કહ્યું કે, વાયબ્રન્ટની પ્રિ-ઇવેન્ટમાં વિદેશી ડેલિગેટ્સની ઓછી હાજરીના રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે. કોંગ્રેસ પ્રવકતા દોશીએ વાયબ્રન્ટમાં પોતાના મળતિયાઓને ફાયદો કરાવ્યો હોવાનો આરોપ લગાવી  પ્રજાના પૈસાનો ધુમાડો લેખાવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, ભાજપ કાર્યક્રમ યોજીને કોરોના સંક્રમણ ફેલાવે છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ