અયોધ્યા ચુકાદો / VHPએ મંદિરના પથ્થરોની કોતરણી 1990 બાદ પ્રથમ વખત બંધ કરી, તમામ કાર્યક્રમો રદ

VHP stops stone carving of Ram mandir for the first time since 1990 amid the wait of the Ayodhya verdict

અયોધ્યાના બાબરી મસ્જિદ રામ મંદિર વિવાદના સુપ્રીમ કોર્ટના ચુકાદાને હવે થોડા જ દિવસો બાકી છે. એવા સમયે હિન્દૂ પક્ષ તરફથી VHPએ રામ મંદિર માટે કોતરાઈ રહેલા પથ્થરોનું ઉત્પાદન હાલ પુરતું અટકાવી દીધું છે. બંને પક્ષોના મતે તેઓ કોઈની પણ તરફેણમાં ચુકાદો આવે પરંતુ શાંતિ અને ભાઈચારાની ભાવના જાળવી રાખવા માંગે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ