બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Arohi
Last Updated: 08:54 AM, 13 July 2023
હિંદૂ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્રમાં અમુક છોડને ઘરમાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પ્રકારનો છોડ તુલસીનો છોડ છે. હિંદૂ ધર્મમાં તુલસીના છોડને ખૂબ મહત્વપૂર્ણ જણાવવામાં આવ્યું છે.
લગભગ દર હિંદૂના ઘરમાં તુલસીનો છોડ હોય છે. માન્યતા છે કે તુલસીની દરરોજ પૂજા કરવાથી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે. તુલસી ઘણા ઔષધીય ગુણોથી પણ પરિપૂર્ણ હોય છે. તુલસી જેટલા ઔષધીય ગુણોથી પરિપૂર્ણ છે તેટલું જ તેમનું વાસ્તુ મહત્વ પણ છે.
ઘરમાં બની રહે છે સુખ-શાંતિ
માન્યતા છે કે તુલસીના છોડની દરરોજ પૂજા અર્ચના કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. તેનાથી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે. તેને ઘરના આંગણમાં લગાવવાથી સકારાત્મક ઉર્જા વધે છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ વધે છે. તુલસી પૂજાથી ઘરમાં કારણ વગર થતા કલેશ નથી થતા. હિંદૂ ધર્મમાં જેટલું તુલસી પૂજાનું મહત્વ છે તેટલું જ વાસ્તુ શાસ્ત્રમાં તેના મૂળનું મહત્વ છે. તેને ઘરના દ્વાર પર લગાવવાથી વાસ્તુ દોષ દૂર થવાની સાથે ઘરમાં સુખ-શાંતિ બની રહેશે.
સુખ-સમૃદ્ધિમાં વધારો
વાસ્તુ અનુસાર તુલસીના મૂળને ઘરના મુખ્ય દ્વાર પર લટકાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથઈ ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. આ ઉપાયથી દેવી લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે અને ધન લાભ થાય છે. આ ઉપાયથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.
વાસ્તુ દોષ થશે દૂર
તુલસીના મૂળને મુખ્ય દ્વાર પર લટકાવવાથી ઘરનો વાસ્તુ દોષ દૂર થાય છે. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ ઉપાયથી પરિવારના સદસ્યોના જીવનમાં ખુશીનો સંચાર થાય છે. આ ઉપરાંત તમે ઈચ્છો તો તુલસીના છોડને પણ મુખ્ય દ્વાર પર રાખી શકો છો. એ પણ ખૂબ શુભ માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime