બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / બાથરુમમાં રાખેલી આ 9 વસ્તુઓ બનાવશે કંગાળ! આજે જ બહાર ફેંકી દો

photo-story

10 ફોટો ગેલેરી

વાસ્તુ ઉપાય / બાથરુમમાં રાખેલી આ 9 વસ્તુઓ બનાવશે કંગાળ! આજે જ બહાર ફેંકી દો

Last Updated: 01:51 PM, 22 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શું તમે પણ તમારા બાથરૂમમાં આ 9 વસ્તુઓ રાખો છો? વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આ વસ્તુઓ ઘરમાં આર્થિક બરબાદી અને બીમારી લાવી શકે છે. જાણો સુખ અને સમૃદ્ધિ વધારવા માટે કઈ વસ્તુઓ તાત્કાલિક દૂર કરવી જોઈએ.

1/10

photoStories-logo

1. તમારા બાથરુમમાંથી આજે જ દૂર કરો આ 9 વસ્તુઓ

વાસ્તુશાસ્ત્રમાં, ઘરના દરેક ભાગનું મહત્વ હોય છે, છતાં આપણે ઘણીવાર બાથરૂમને અવગણીએ છીએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, બાથરૂમમાં રાખેલી કેટલીક વસ્તુઓ ઘરમાં આર્થિક મુશ્કેલીઓ અને બીમારીઓને આમંત્રણ આપી શકે છે. વાસ્તુ એક્સપર્ટ જણાવે છે કે. આ વસ્તુઓની હાજરી બાથરૂમમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. જો તમે તમારા ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને આર્થિક સુખાકારી જાળવવા માંગતા હોય, તો આજે જ તમારા બાથરૂમમાંથી આ નવ વસ્તુઓ દૂર કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. તૂટેલો અરીસો

બાથરૂમમાં ક્યારેય તિરાડ કે તૂટેલો અરીસો ન રાખો. તે ઘરેલું ઝઘડા અને આર્થિક નુકસાનનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. ખાલી ડોલ

બાથરૂમમાં ક્યારેય ખાલી ડોલ ન રાખો; તેને હંમેશા પાણીથી ભરેલી રાખો, કારણ કે ખાલી ડોલ ઘરમાં ગરીબીને આમંત્રણ આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. ભીના કપડાંનો ઢગલો

બાથરૂમમાં લાંબા સમય સુધી અથવા ઘણા દિવસો સુધી ભીના કપડાં રાખવા વાસ્તુ અનુસાર ખૂબ જ અશુભ માનવામાં આવે છે; તે ઘરમાં નકારાત્મક ઉર્જા વધારે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. બંધ ઘડિયાળ

જો બાથરૂમમાં બંધ ઘડિયાળ હોય, તો તેને તાત્કાલિક દૂર કરો. બંધ ઘડિયાળ વ્યક્તિગત પ્રગતિમાં અવરોધ ઉભો કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. તૂટેલી પ્લાસ્ટિકની વસ્તુઓ

ફાટેલી ડોલ, મગ અથવા તૂટેલા બ્રશ હોલ્ડર જેવી વસ્તુઓ ન રાખો. આ વસ્તુઓ ઘરની સમૃદ્ધિમાં અવરોધ ઉભો કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. ગંદા અને ફાટેલા ટુવાલ

ખૂબ જૂના, ગંદા અથવા ફાટેલા ટુવાલનો ઉપયોગ કરવાનું ટાળો. તે ઘરમાં માત્ર ગંદકી જ નહીં પણ બીમારી પણ લાવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. કચરો (ડસ્ટબિન)

બાથરૂમના કચરાપેટીને હંમેશા સાફ રાખો. ત્યાં કચરો જમા થવા દેવાથી ઘરના સભ્યોની માનસિક શાંતિ ખલેલ પહોંચે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. ખાલી શેમ્પૂ/સાબુની બોટલો

બાથરૂમમાં ખાલી શેમ્પૂ કે સાબુની બોટલો ન રાખો; આવી વસ્તુઓ ઘરમાં અવ્યવસ્થા અને તણાવ પેદા કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. ટપકતો નળ

જો બાથરૂમનો નળ ટપકતો રહે, તો તેને એ સંકેત માનો કે તમારા મહેનતના પૈસા પાણીની જેમ જ વહી રહ્યા છે. તેને તાત્કાલિક ઠીક કરાવો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

to avoid poverty vastu Upay things not to keep in bathroom
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ