બ્રેકિંગ ન્યુઝ
9 ફોટો ગેલેરી
Last Updated: 10:50 PM, 20 August 2026
1/9
ઘરમાં છોડ વાવવાથી માત્ર હરિયાળી કે ઘરની સુંદરતા નથી વધતી, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર તે ઘરમાં સુખ-સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જા લાવવાનું પણ એક માધ્યમ છે. જો ઘરમાં યોગ્ય છોડ યોગ્ય દિશામાં મૂકવામાં આવે તો તેની શુભ અસર પરિવારના આર્થિક જીવન પર પડે છે. જોકે આ છોડની યોગ્ય સંભાળ રાખવી પણ એટલી જ જરૂરી માનવામાં આવે છે.
2/9
મની પ્લાન્ટને ઘરમાં ધન અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર તેને દક્ષિણ-પૂર્વ (આગ્નેય) ખૂણામાં રાખવો અત્યંત શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા જળવાઈ રહે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે. તેની વેલ સુકાઈ ન જાય તેનું ધ્યાન રાખવું અને સમયાંતરે પીળાં પાંદડાં દૂર કરવાં.
3/9
4/9
5/9
6/9
7/9
8/9
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ
Gold Silver Rate / આજે ફરી સોનું મોંઘુ થયું, તો ચાંદીએ પણ મારી જોરદાર છલાંગ, જાણો લેટેસ્ટ રેટ