બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મુસાફરોને રાહત! રક્ષાબંધનના તહેવાર પર 6500 વધારાની બસો દોડાવાશે, GSRTCનો નિર્ણય

સારો નિર્ણય / મુસાફરોને રાહત! રક્ષાબંધનના તહેવાર પર 6500 વધારાની બસો દોડાવાશે, GSRTCનો નિર્ણય

Published By: Hiralal Parmar

Last Updated: 07:46 PM, 20 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષાબંધન પર મુસાફરોને જવા-આવવામાં કોઈ અગવડ ન પડે એટલા માટે GSRTC મહત્વનો નિર્ણય લીધો છે.

GSRTC દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મુસાફરોની સુવિધા માટે 6500 વધારાની બસો દોડાવાનો નિર્ણય લીધો છે. GSRTC દ્વારા 26થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં વિવિધ રૂટ પર આ એક્સ્ટ્રા બસોને દોડાવવામાં આવશે. મુસાફરોની માંગ અને ગીચતાના આધારે જરૂરિયાત મુજબના રૂટ પર ત્વરિત વધારાની બસો રવાના કરવામાં આવશે.

કયા રુટ પર દોડશે બસો

આ વધારાની બસો અમદાવાદ, ગોધરા, વડોદરા, પાલનપુર, નડીયાદ તથા પાવાગઢ, સુરત, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, વલસાડ સહિતના પ્રવાસન અને તીર્થધામો માટે દોડાવાશે.

વધુ વાંચો : જો તમારી પાસે Royal Stagની આવી બોટલ હોય તો ન પીતાં, નાશ કરજો, વરતેજ પોલીસે જાહેર કરી ચેતવણી

ગત વર્ષે 3.33 લાખ મુસાફરોએ લાભ લીધો

ગત વર્ષે પણ રક્ષાબંધન પર નિગમ દ્વારા 6402 એક્સ્ટ્રા ટ્રીપો ચલાવવામાં આવી હતી જેનો 3.33 લાખ મુસાફરોએ લાભ લીધો હતો. આ વર્ષે પણ મુસાફરોની સુવિધા માટે એડવાન્સ બુકિંગની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GSRTC bus raksha bandhan 2026 GSRTC bus news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ