બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / vastu tips for north east direction of home

વાસ્તુ ટિપ્સ / ઇશાન ખૂણામાં આ વસ્તુઓને રાખવાથી દૂર થઈ શકે છે અનેક સમસ્યા, રહેશો ફાયદા જ ફાયદામાં

Arohi

Last Updated: 10:12 AM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips For Home: ઘરના ઈશાન કોણનું વાસ્તુશાસ્ત્રમાં એક ખાસ મહત્વ છે. એવામાં આ દિશામાં શું રાખવું અને તેની તમારા ઘરના કોઈ સદસ્ય પર કેવી અસર થશે જાણો તેના વિશે.

  • ઘરમાં વાસ્તુ શાસ્ત્રનું છે ખાસ મહત્વ 
  • ઘરના ઈશાન કોણમાં રાખો આ વસ્તુઓ
  • અનેક સમસ્યાઓમાંથી મળશે છુટકારો 

ઘરની દરેક દિશાનું એક મહત્વ હોય છે. કઈ દિશામાં કઈ વસ્તુ રાખી છે તે તમારા વાસ્તુને ટ્રિગર કરે છે. જેમ કે અમુક દિશાઓ તમારા ઘરના લોકોના કામમાં અડચણ લાવી શકે છે તો અમુક દિશાઓ તેમના જીવનમાં ફેરફાર લાવી શકે છે. એવામાં ઈશાન કોણ તમારા માટે શું કરી શકે છે. તેનો વાસ્તુ સાથે કેવો સંબંધ છે તેના વિશે જાણવું જરૂરી છે.  

ઈશાન કોણમાં રાખો માટીની વસ્તુઓ 
તમને જણાવી દઈએ કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઈશાન કોણ એટલે કે ઉત્તર-પૂર્વ દિશા, એટલે કે ઘરના નોર્થ-ઈસ્ટ કોર્નરમાં માટી સાથે સંબંધી વસ્તુઓ રાખવાથી આ દિશા સાથે સંબંધિત વાસ્તુ સમસ્યાઓ દૂર થાય છે અને ઘરમાં બધાની સ્થિતિ સારી થાય છે. 

ઉત્તર-પૂર્વ દિશામાં માટીથી સંબંધિત વસ્તુઓ રાખવાથી જીવનમાં આવનાર દરેક મુશ્કેલીઓથી છુટકારો મળે છે. તેનાથી ઘરના સદસ્યોના કામમાં કોઈ પણ પ્રકારની રૂકાવટ નથી આવતી. સાથે જ વ્યક્તિ પ્રગતીની રાહ પર આગળ રહે છે. 

ઘરના સૌથી નાના દિકરાને મળે છે લાભ 
તમને એમ પણ જણાવી દઈએ કે તેનો લાભ ઘરના સૌથી નાના દિકરાને મળે છે. સ્વાસ્થ્યના મામલામાં આપણા હાથોને તેનો ફાયદો થાય છે. તેનાથી હાથ મજબૂત રહે છે. તેના કારણે તમે હાથથી મહેનત વાળા કાર્ય પુરા કરી શકો છો.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ